SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ૩૨ ૩૨ ૪૪ લાક્ષણિક સાહિત્ય સ્તુતિ-સ્તોત્ર ૨૨. વીતરાગસ્તોત્ર ૨૩. અન્યોગવ્યવચ્છેદદ્વત્રિશિકા (પદ્ય) ૨૪. અયોગવ્યવચ્છેદઢાત્રિશિકા (પદ્ય) ૨૫. મહાદેવસ્તોત્ર (પદ્ય). અન્ય કૃતિઓ મધ્યમવૃત્તિ (સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનની ટીકા) રહસ્યવૃત્તિ ) અર્વત્રામસમુચ્ચય અન્નીતિ નાભેય-નૈમિદ્વિસંધાનકાવ્ય ન્યાયબલાબલસૂત્ર બલાબલસૂત્ર-બૃહદ્રવૃત્તિ બાલભાષાવ્યાકરણસૂત્રવૃત્તિ આમાંથી કેટલીક કૃતિઓ વિષયમાં સંદેહ છે. સ્વપજ્ઞ લઘુવૃત્તિ “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ની વિશદ પરંતુ સંક્ષેપમાં સ્પષ્ટીકરણ આપનારી આ ટીકા સ્વયં હેમચંદ્રસૂરિએ રચી છે. જેને “લઘુવૃત્તિ કહેવામાં આવે છે. અધ્યાય ૧ થી ૭ સુધીની આ વૃત્તિનું શ્લોક-પરિમાણ ૬000 છે, માટે તેને “છ હજારી' પણ કહે છે. ૮મા અધ્યાય પર લઘુવૃત્તિ નથી. આમાં ગણપાઠ, ઉણાદિ આદિ નથી. સ્વોપજ્ઞ મધ્યમવૃત્તિ (લઘુવૃત્તિ-અવચૂરિપરિષ્કાર) : - પ્રથમ અધ્યાયથી સાતમા અધ્યાય સુધી ૮૦૦૦ શ્લોક-પરિમાણ “મધ્યમવૃત્તિ ની રચના સ્વંય હેમચન્દ્રસૂરિએ કરી છે એવું કેટલાક વિદ્વાનોનું મંતવ્ય છે. રહસ્યવૃત્તિ: “સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનપર રહસ્યવૃત્તિ પણ સ્વર્ય હેમચંદ્રસૂરિએ રચી છે, એવું માનવામાં આવે છે. તેમાં બધા સૂત્રો નથી. લગભગ ૨૫૦૦ ૧. “શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા છાણી તરફથી આની ચતુષ્કવૃત્તિ (પૃ. ૧-૨૪૮ સુધી) પ્રકાશિત થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy