SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ બન્યવિધાનના ચાર પ્રકાર છે : પ્રકૃતિબન્ધ, સ્થિતિ બન્ય, અનુભાગબન્ધ અને પ્રદેશબ%.૧ મહાબમ્પ મહાબ... ખંડ પ્રકૃતિબન્ધ વગેરે ઉપર જણાવેલા ચાર અધિકારોમાં વિભક્ત છે. પ્રકૃતિબન્ધ અધિકારમાં નીચે જણાવેલા વિષયો છે : પ્રકૃતિસમુત્કીર્તન, સર્વનોસર્વબન્યપ્રરૂપણ, ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટબન્ધપ્રરૂપણ, જઘન્ય-અજઘન્યબન્ધપ્રરૂપણ, સાદિ-અનાદિબન્ધપ્રરૂપણ, ધ્રુવ-અધ્રુવબલ્વપ્રરૂપણ, બન્ધસ્વામિત્વવિચય, એક જીવની અપેક્ષાએ કાલાનગમ, અત્તરાનુગમ, સન્નિકર્ષ પ્રરૂપણ, ભંગવિચય, ભાગાભાગાનુગમ, પરિમાણાનુગમ, ક્ષેત્રાનુગમ, સ્પર્શાનુગમ; અનેક જીવોની અપેક્ષાએ કાલાનુગમ, અન્તરાનુગમ, ભાવાનુગમ, અલ્પબદુત્વપ્રરૂપણ. સ્થિતિબન્ધ બે પ્રકારનો છે : મૂલપ્રકૃતિસ્થિતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિસ્થિતિબન્ધ. મૂલપ્રકૃતિસ્થિતિબન્ધના ચાર અનુયોગદ્વાર છે : સ્થિતિબન્ધસ્થાનપ્રરૂપણા, નિષેકપ્રરૂપણા, આબાધાકાંડકપ્રરૂપણા અને અલ્પબદુત્વ. આ સંબંધમાં આ ચોવીસ અધિકાર જાણવા : ૧. અદ્ધાશ્કેદ, ૨. સર્વબન્ધ, ૩. નોસર્વબન્ધ, ૪. ઉત્કૃષ્ટબન્ધ, ૫. અનુત્કૃષ્ટબન્ધ, ૬. જાન્યબન્ય, ૭. અજઘન્યબન્ય, ૮. સાદિબ, ૯. અનાદિબબ્ધ, ૧૦. ધ્રુવબન્ધ, ૧૧. અધુવબન્ધ, ૧૨. સ્વામિત્વ, ૧૩. બન્ધકાલ, ૧૪. બન્ધાન્તર, ૧૫. બન્ધસન્નિકર્ષ, ૧૬. અનેક જીવોની અપેક્ષાએ ભંગવિચય, ૧૭. ભાગાભાગ, ૧૮. પરિમાણ, ૧૯. ક્ષેત્ર, ૨૦. સ્પર્શન, ૨૧. કાલ, ૨૨. અત્તર, ૨૩. ભાવ, ૨૪. અલ્પબદુત્વ. આ ૨૪ ઉપરાંત ભુજગારબન્ધ, પદનિક્ષેપ, વૃદ્ધિબળ્યું, અધ્યવસાનસમુદાહાર અને જીવસમુદામાર દ્વારા પણ મૂલપ્રકૃતિસ્થિતિબંધનો વિચાર કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રકૃતિસ્થિતિબન્ધનું પ્રતિપાદન પણ આ જ પ્રક્રિયાથી કરવામાં આવ્યું છે. અનુભાગબલ્પના પણ બે પ્રકાર છે : મૂલપ્રકૃતિઅનુભાગબબ્ધ અને ઉત્તરપ્રકૃતિઅનુભાગબબ્ધ. મૂલપ્રકૃતિઅનુભાગબન્ધના બે અનુયોગદ્વાર છે : નિષેકપ્રરૂપણા અને સ્પર્ધકપ્રરૂપણા. નિષેકપ્રરૂપણાની અપેક્ષાએ આઠે કર્મોના જે દેશઘાતિસ્પર્ધકો છે તેમના પ્રથમ વર્ગણાથી શરૂ કરીને નિષેકો છે જે આગળ બરાબર ચાલ્યા ગયા છે. ચાર ઘાતિકર્મોના જે સર્વઘાતિસ્પર્ધકો છે એમના પણ પ્રથમ વર્ગણાથી પ્રારંભ કરીને નિષેકો છે જે આગળ બરાબર ચાલ્યા ગયા છે. સ્પર્ધકપ્રરૂપણાની અપેક્ષાએ અનન્તાનન્ત અવિભાગપ્રતિચ્છેદોના સમુદાયસમાગમથી ૧. સૂત્ર ૭૯૭ ૨. મહાબંધ, પુસ્તક ૧ ૩. મહાબંધ, પુ. ૨-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy