SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ આગમિક વ્યાખ્યાઓ છે : તમિન સમયે ગામતન્ય નામ નારી ગમવત, ન નીકfપ સા નીર વર્તિતે....* દ્વિતીય સૂત્રાન્તર્ગત આમ્રશાલવન – અંબાલવણ નામક ચૈત્યનું વર્ણન કરતાં “ચૈત્ય'નો અર્થ આ મુજબ કર્યો છે : વિતે–ત્તેવિયનસ્થ ભાવ: વા વૈત્યમ્, तच्च इह संज्ञाशब्दत्वात् देवताप्रतिबिम्बे प्रसिद्धम्, ततस्तदाश्रयभूतं यद् देवताया गृहं તણુવારા ચૈત્યમ, તન્વેદ વ્યનારાયતનું દ્રષ્ટચું ના મતામર્થતામતનમાં “ચેત્ય' શબ્દ દેવતાના પ્રતિબિંબના અર્થમાં પ્રસિદ્ધ છે. ઉપચારથી દેવતાનાં પ્રતિબિંબનું આશ્રયભૂત દેવગૃહ પણ ચૈત્ય કહેવાય છે. અહીં ચૈત્ય શબ્દનું ગ્રહણ વ્યન્તરાયતન રૂપે કરવું જોઈએ, નહિ કે અર્હદાયતન રૂપે. તૃતીય સૂત્રાન્તર્ગત “પદ' શબ્દનું વ્યાખ્યાન કરતાં દેશીનામમાલાનું એક ઉદ્ધરણ આપ્યું છે : પદરા: સંપતિ ગોદ-સંપાયા તિ રેશીનમમતાવનાત્ આચાર્ય હેમચન્દ્રવિરચિત દેશનામમાલામાં ઉપર્યુક્ત ઉદ્ધરણ ઉપલબ્ધ નથી. સંભવત: આ ઉદ્ધરણ કોઈ અન્ય પ્રાચીનતર દેશીનામમાલાનું છે. પ્રસ્તુત વિવરણમાં આચાર્ય અનેક સ્થાને જીવાભિગમ-મૂલટીકાનો ઉલ્લેખ કર્યો છે તથા તેનાં ઉદ્ધરણો આપ્યાં છે. ક્યાંક-ક્યાંક સૂત્રોના વાચના ભેદપાઠભેદનો પણ નિર્દેશ કર્યો છે : ૬ પ્રાનો પ્રન્થઃ પ્રાયોડપૂર્વ મૂયાના પુસ્તy वाचनाभेदस्ततो माऽभूत् शिष्याणां सम्मोह इति क्वापि सुगमोऽपि यथावस्थितवाचनाक्रमप्रदर्शनार्थं लिखितः५, अत्र भूयान् वाचनाभेद:६, अत ऊर्ध्वं सूत्रं सुगमं केवलं भूयान् વિધિવિષયો વીના ત યથાસ્થિતવવનાથના વિમાત્રમુqતે વગેરે. અંતે ટીકાકારે પ્રસ્તુત વિવરણથી પ્રાપ્ત પુણ્યથી સાધુજનોને કૃતાર્થ કરતાં ગ્રંથ સમાપ્ત કર્યો છે : राजप्रश्नीयमिदं गम्भीरार्थं विवृण्वता कुशलम् । यदवापि मलयगिरिणा साधुजनस्तेन भवतु कृती । વિવરણનું ગ્રન્થમાન ૩૭૦૦ શ્લોક-પ્રમાણે છે : प्रत्यक्षरगणनातो ग्रन्थमानं विनिश्चितम् । सप्तत्रिंशच्छतान्यत्र श्लोकानां सर्वसंख्यया ॥ પિઠનિર્યુક્તિવૃત્તિ: * પ્રસ્તુત વૃત્તિ, નામથી જ સ્પષ્ટ છે તેમ આચાર્ય ભદ્રબાહુકૃત પિણ્ડનિર્યુક્તિ પર ૧. પૃ. ૩. ૨. પૃ. ૭. ૩. પૃ. ૧૬. ૪. પૃ. ૧૬૮, ૧૭૬, ૧૭૭, ૧૮૦, ૧૮૯, ૧૯૫. ૫. પૃ. ૨૩૯ ૬, પૃ. ૨૪૧. ૭, પૃ. ૨૫૯, ૮. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy