SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ મલયગિરિવિહિત વૃત્તિઓ તું મનવમ . (સૂ) ૩-૫)નું વ્યાખ્યાન કરતાં તંતુ અને પટના સંબંધની ચર્ચા કરી છે. આ જ પ્રસંગે (મલયગિરિકૃત) ધર્મસંગ્રહણિ ટીકાનો ઉલ્લેખ કરતાં આચાર્ય કહે છે : શ્રુત પ્રસંગોન, ન્યત્ર ધર્મસંટીવાવેતવાસ્થ વિતત્વોત્... !' આગળ (મલયગિરિકૃત) પ્રજ્ઞાપનાટીકાનો પણ ઉલ્લેખ છે : અસ્થ વ્યાવ્યાનં પ્રજ્ઞાપનારીજાતો વેવિતવ્ય... | તે િ મંતે ! નીવાળાં ઋતિ સરીરથી...' (સૂ) ૧૩)નાં વિવેચનમાં (હરિભદ્રકૃત) પ્રજ્ઞાપનામૂલટીકાનો પણ ઉલ્લેખ કર્યો છે : રૂઢીપુત્વવાદ્રરત્વે तेषामेवाहारयोग्यानां स्कन्धानां प्रदेशस्तोकत्वबाहुल्यापेक्षया प्रज्ञापनामूलटीकाकारेणापि વ્યાધ્યાને રૂક્ષ્મપિ તથવાહિતે ? આ જ સૂત્રની વ્યાખ્યામાં તત્ત્વાર્થમૂલટીકાનો પણ ઉલ્લેખ છે. “તે િતું ને..” (સૂત્ર ૩૨)નું વ્યાખ્યાન કરતાં આચાર્ય સંગ્રહણિટીકાનો ઉલ્લેખ કર્યો છે : પ્રતિથિવિ તૂર્ણતઃ પ્રમાાં સંગ્રહાટીવાતો બાવની, તત્ર સવિસ્તરમુpવી..." “સેવિં તે થ7યર.....(૩૬)ની વ્યાખ્યામાં માંડલિક, મહામાંડલિક, ગ્રામ, નિગમ, ખેટ, કર્બટ, મડંબ, પત્તન, દ્રોણમુખ, આકર, આશ્રમ, સંબોધ, રાજધાની વગેરે વિવિધ જન-વસતિઓનાં સ્વરૂપનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે િતં મધુસી...' (સૂ) ૮૧)નું વિવેચન કરતાં આચાર્યે જ્ઞાનીઓના વિવિધ ભેદો પર પ્રકાશ પાડ્યો છે અને બતાવ્યું છે કે સિદ્ધપ્રાભૃત વગેરેમાં અનેક પ્રકારના જ્ઞાનીઓનું વર્ણન છે : સિદ્ધપ્રાકૃતારો તથાનેશsfમધના... આગળ વિશેષણવતી (જિનભદ્રકૃત)નો પણ ઉલ્લેખ છે. સ્થિવેર અંતે ! મસ' (સૂ) ૫૧)ની વ્યાખ્યામાં (હરિભદ્રકૃત જીવાભિગમની) મૂલટીકા, પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિસંગ્રહણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' પુસસ ...” (સૂ) પ૯)ની વ્યાખ્યામાં એક સંગ્રહણી-ગાથા ઉષ્કૃત કરવામાં આવી છે.૧૦ નરકાવાસોના વિસ્તારનું વર્ણન કરતાં ટીકાકારે ક્ષેત્રસમાસટીકા અને જબૂદ્વીપપ્રજ્ઞપ્રિટીકાનો ઉલ્લેખ કર્યો છે : પરિક્ષેપરિમાળાતિમવના ક્ષેત્રમાલિતો નવૂદીપપ્રસરતો વા વેવિતા ૧૧ રત્નપ્રભાપૃથ્વીના નારકોની વેદનાનું વર્ણન કર્યા પછી તેમની વૈક્રિયશક્તિનું વર્ણન કરતી વખતે ‘૨ પ્રતિસંગ્રëળખૂણો fપ' એમ કહેતાં આચાર્યો કર્યપ્રકૃતિસંગ્રહણિચૂર્ણિન પુદુdશબ્દો વહુવારું' અર્થાત્ “પૃથક્ત શબ્દ બહુતવાચી છે' એ શબ્દો ઉદ્ધત કર્યા ૧. પૃ. ૫ (૨). ૨. પૃ. ૭ (૨). ૩. પૃ. ૧૯ (૨). ૫. પૃ. ૩૩ (૨). ૬, પૃ. ૩૯. ૭, પૃ. ૪૬ (૨). ૯. પૃ. ૬૪ (૧). ૧૦. પૃ. ૭૭ (૨)-૭૮ (૧). ૪. પૃ. ૧૬ (૧). ૮. પૃ. ૫૦ (૧). ૧૧. પૃ. ૧૦૮ (૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy