SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ આગમિક વ્યાખ્યાઓ ફાડવા, સીવવા વગેરે સંબંધિત નિયમોનો ઉલ્લેખ કરીને પ્રથમ ઉદેશ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. અંતમાં ‘વિરેસ-fળતીદquoણ પઢો રે સMો'' લખીને એમ સૂચિત કરવામાં આવ્યું છે કે પ્રસ્તુત ચૂર્ણિ વિશેષનિશીથચૂર્ણિ અથવા નિશીથવિશેષચૂર્ણિ છે. દ્વિતીય ઉદ્દેશ : પ્રથમ ઉદેશમાં ગુરુમાસો (ઉપવાસ)નું કથન કરવામાં આવ્યું. હવે બીજા ઉદેશમાં લઘુમાસો (એકાશન)નું કથન કરવામાં આવે છે. અથવા પ્રથમ ઉદેશમાં પરકરણનું નિવારણ કરવામાં આવ્યું. હવે દ્વિતીય ઉદેશમાં સ્વકરણનું નિવારણ કરવામાં આવે છે : પઢમડદું ગુરુમાલ મળતા | મદ રૂfબ વિતિ તદુમાસા भण्णंति । अहवा-पढमुद्देसे परकरणं णिवारियं, इह बितिए सयंकरणं निवारिज्जति ।' આમ કહીને આચાર્ય દ્વિતીય ઉદેશનું વ્યાખ્યાન શરૂ કરે છે. પ્રથમ સૂત્ર “જે મવહૂ તારુદંડયે પાયપુંછાય રે....'નું વ્યાખ્યાન આ પ્રમાણે કરવામાં આવ્યું છે : ને gિ fસે, બિહૂ પૂર્વો, દંડો બસ તે दारुदंडयं, पादे पुंछति जेण तं पादपुंछणं - पट्टयदुनिसिज्जवज्जियं रओहरणमित्यर्थः तं जो करेति, करेंतं वा सातिज्जति तस्स मासलहुं पच्छित्तं । एस सुत्तत्थो । एयं पुण सुत्तं કવવાતિયં 1 fબનનુત્તિ-વિત્થરો છે અર્થાત્ જે ભિક્ષુ કાષ્ઠદંયુક્ત પાદપ્રોઇન સ્વયં કરે છે અથવા કરનારનું અનુમોદન કરે છે તેના માટે માસલઘુ પ્રાયશ્ચિત્તનો નિયમ છે. આ સૂત્રાર્થ છે. તેની પછી પાદપ્રીંછનના વિવિધ પ્રકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જ રીતે કાષ્ઠદંડયુક્ત પાદપ્રોજનનાં ગ્રહણ, વિતરણ, પરિભોગ વગેરેના દોષો અને પ્રાયશ્ચિત્તોનું સૂત્રાનુસાર વિવેચન કરવામાં આવ્યું છે. નવમા સૂત્ર “જે fમહૂ વિત્તપદ્રિય ધ નિતિ fજયંતે વા સતિષતિ'નું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકાર કહે છે કે નિર્જીવ ચંદન વગેરે કાષ્ઠની ગંધ સૂંઘનાર માટે માસલઘુ પ્રાયશ્ચિત્તનું વિધાન છે : fMળીને વંળવિ રુદ્દે ધું નિયતિ માસત્તડું * ને ઉમરહૂ ફુલ વતિ, વયંત વા. (સૂત્ર ૧૮)ની ચૂર્ણિ આ મુજબ છે : નgi ષ તોતિ યાવત્ દવયં મuvi સાદું વતિ રૂત્યર્થ. " જે સાધુ થોડું પણ કઠોર – સ્નેહરહિત થઈને બોલે છે તેના માટે માસલઘુ ૨. પૃ. ૬૭. ૩. પૃ. ૬૮. ૪. પૃ. ૭૩. ૧. પૃ. ૬૬. ૫. પૃ. ૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy