SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ આગમિક વ્યાખ્યાઓ અને યોગનિરોધ, સિદ્ધોનું સુખ, અવગાહ વગેરે, આચાર્યનમસ્કાર, ઉપાધ્યાયનમસ્કાર, સાધુનમસ્કાર, નમસ્કારનું પ્રયોજન વગેરે. અહીં સુધી નમસ્કારનિર્યુક્તિની ચૂર્ણિનો અધિકાર છે. સામાયિકનિયુક્તિની ચૂર્ણિમાં “રેમ' વગેરે પદોની પદચ્છેદપૂર્વક વ્યાખ્યા કરવામાં આવી છે તથા છ પ્રકારના કરણનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. ' અહીં સુધી સામાયિકચૂર્ણિનો અધિકાર છે. સામાયિક અધ્યયનની ચૂર્ણિ સમાપ્ત કર્યા પછી આચાર્યે દ્વિતીય અધ્યયન ચતુર્વિશતિસ્તવ પર પ્રકાશ પાડ્યો છે. આમાં નિર્યુક્તિનું જ અનુસરણ કરતાં સ્તવ, લોક, ઉદ્યોત, ધર્મ, તીર્થકર વગેરે પદોનું નિક્ષેપ-પદ્ધતિએ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. પ્રથમ તીર્થકર ઋષભનું સ્વરૂપ બતાવતાં ચૂર્ણિકાર કહે છે : વૃષ ૩હિને, ડબૂઢ तेन भगवता जगत्संसारभग्गं तेन ऋषभ इति, सर्व एव भगवन्तो जगदुद्वहन्ति अतुलं नाणदंसणचरितं वा, एते सामाण्णं वा, विसेसो ऊरुषु दोसुवि भगवतो उसभा ओपरामुहा તેણ નિવ્રત્ત વારસાહસ નામં ૩મો ઉત્ત... આ જ રીતે અન્ય તીર્થકરોનું સ્વરૂપ પણ બતાવ્યું છે. તૃતીય અધ્યયન વંદનાનું વ્યાખ્યાન કરતાં આચાર્યો અનેક દૃષ્ટાન્ત આનું છે. વંદનકર્મની સાથે સાથે જ ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મનું પણ સોદાહરણ વિવેચન કર્યું છે. વન્દાવન્દનો વિચાર કરતાં ચૂર્ણિકારે વન્દ શ્રમણનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે : મુ તપસ વેવે , શાસ્થતીતિ શ્રમ: તે વે, केरिसं? 'मेधावि' मेरया धावतीति मेधावी, अहवा मेधावी-विज्ञानवान् तं; पाठान्तरं वा समणं वंदेज्जु मेधावी । तेण मेधाविणा मेधावी वंदितव्वो, चउभंगी, चउत्थे भंगे कितिकंमफलं भवतीति, सेसएसु भयणा । तथा 'संजतं' संमं पावोवरतं, तहा 'सुसमाहितं' सुट्ठ समाहितं सुसमाहितं णाणदंसणचरणेसु समुज्जतमिति यावत्, को य સો પર્વમૂતઃ ? પરમ તિગુત્તો અહિં પવયમાતાહિં હિતો..... મેધાવી, સંયત અને સુસમાહિત શ્રમણની વંદના કરવી જોઈએ. નિમ્નલિખિત પાંચ પ્રકારના શ્રમણ અવન્દ છે : ૧. આજીવક, ૨. તાપસ, ૩. પવ્રિાજક, ૪. તણિય, ૫. બોટિક. આ રીતે પાર્શ્વસ્થ વગેરે પણ અવંદ્ય છે. ચૂર્ણિકાર સ્વયં લખે છે : %િ , વિ પંડ્યું ण वंदियव्वा समणसद्देवि सति, जहा आजीवगा तावसा परिव्वायगा तच्चशिया बोडिया समणा वा इमं सासणं पडिवन्ना, ण य ते अन्नतित्थे ण य सतित्थे जे वि सतित्थे न । ૧. આવશ્યકચૂર્ણિ (ઉત્તરભાગ), પૃ. ૯. ૨. પૃ. ૧૯-૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy