SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ નન્દી ચૂલિકાઓ શું છે? આગળના ચાર પૂર્વોની ચૂલિકાઓ છે, બાકીના પૂર્વો ચૂલિકા વિનાના છે. ઉપર્યુક્ત વિષયના વિશેષ સ્પષ્ટીકરણ માટેનંદિસૂત્રનું વ્યાખ્યાત્મક સાહિત્ય – ચૂર્ણિ, હરિભદ્રીય વૃત્તિ, મલયગિરિ કૃત ટીકા વગેરે જોવું જોઈએ. શ્રુતજ્ઞાન અને તેની સાથે જ પ્રસ્તુત સૂત્રનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે નિમ્નોક્ત આઠ ગુણોયુક્ત મુનિને જ શ્રુતજ્ઞાનનો લાભ થાય છેઃ ૧. શુશ્રુષા (શ્રવણેચ્છા), ૨. પ્રતિપૃચ્છા, ૩. શ્રવણ, ૪. ગ્રહણ, ૫. ઈહા, ૬. અપોહ, ૭, ધારણા, ૮. આચરણઃ सुस्सूसइ पडिपुच्छइ, सुणेइ गिण्हइ य ईहए यावि । तत्तो अपोहए वा, धारेइ करेइ वा सम्म । - ગા. ૯૫ અનુયોગ અર્થાત વ્યાખ્યાની વિધિ બતાવતાં આચાર્ય કહે છે કે સર્વપ્રથમ સૂત્રનો અર્થ બતાવવો જોઈએ, ત્યારબાદ તેની નિયુક્તિ કરવી જોઈએ અને અંતે નિરવશેષ સંપૂર્ણ વાતો સ્પષ્ટ કરી આપવી જોઈએ : सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ।। - ગા. ૯૭ ૧. ચૂલિકામાં કેટલાક ન કહેવાયેલા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવે છે. ૩રુશેષાનુવાવની નૂતા | ૨. સૂ. ૪૪-૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy