________________
> આત્માના વિવિધ ગુણ-ભેદોની અપેક્ષાએ:
અનુભવ – ચારિત્રગુણની અવસ્થા લક્ષ – જ્ઞાનગુણની અવસ્થા પ્રતીત – શ્રદ્ધાગુણની અવસ્થા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત : નીચે પ્રમાણે ના શિક્ષાપાઠ-૯ તથા પત્રાંક ૮૬૦, ૧૭૨, સત્સંગના
યોગે વિશેષપણે અવલોકવાં, અવધારવાં. યથા> પત્રાંક ૮૬૦ :
(૧) મહપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ.
(૨) સદ્ભૂતનું ચિંતવન. (૩) ગુણજિજ્ઞાસા. > શ્રી મોક્ષમાળા શિક્ષાપાઠ ૯ના આધારે :
(૧) વ્યવહાર ધર્મ () નિશ્ચય ધર્મ વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. તેમાં મુખ્ય :(૧) સ્વદયા :- પોતાનામાં રાગ, દ્વેષ, અજ્ઞાનભાવ ન થવા દેવા તે સ્વદયા. (૨) સ્વરૂપદયા:-સૂમ વિવેકથી સ્વરૂપની વિચારણા કરવી. (૩) નિશ્ચય દયા :- શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ. નિશ્ચય ધર્મ :- પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી. હું પરમ અસંગ સિદ્ધસદશ શુદ્ધ આત્મા છું, એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org