________________
**
*
થવું એ પવિત્ર સમ્યગદર્શન તો એક જ છે, પરંતુ આજ્ઞા આદિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણોની અપેક્ષાએ વિચાર કરતાં આ દશ ભેદ કહ્યાં છે.
સમ્યગુદશીનની અતિયારો માં
૮મદ
૮ શંકાદિ દોષ ૬ અનાયતન ૩ મૂઢતા મદ :- (૧) કુળ, (૨) જાતિ, (૩) રૂપ,
(૪) જ્ઞાન, (૫) ઋદ્ધિ, (૬) બળ,
(૭) તપ, (૮) પૂજા (પ્રભુતા) શંકાદિ દોષો :- (૧) શંકા, (૨) કાંક્ષા,
(૩) વિચિકિત્સા, (૪) મૂઢતા, (૫) અનુપગહન, (૬) અસ્થિતિકરણ, (૭) અવાત્સલ્ય, (૮) અપ્રભાવના
(આઠ અંગોથી વિરુદ્ધ) અનાયતન :- (૧) નામ દેવ, (૨) નામ ગુરુ,
(૩) નામ ધર્મ, (૪) નામ દેવસેવક, (૫) નામ ગુરુસેવક, (૯) નામ
ધર્મસેવક મૂઢતા :- (૧) દેવમૂઢતા, (૨) ગુરુમૂઢતા,
(૩) લોકમૂઢતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org