SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત કળશ પ્રશ્નોત્તર પ્રશ્નો ઉત્તર . | ૧. સદા ત્યાગવા યોગ્ય શું? અકાર્ય કામ. પત્રાંક - ૯-૪/પૃ. ૧૫/૧૭ મું વર્ષ પહેલાં ૨. સદા યૌવનવંત કોણ? તૃષ્ણા (લોભદશા). પત્રાંક - ૯-૬/પૃ. ૧૫/૧૩ મું વર્ષ પહેલાં ૩. મહત્તાનું મૂળ શું? કોઈની પાસે પ્રાર્થના (યાચના) ન કરવી તે. પત્રક - ૯-૮/પૃ. ૧૫/૧૭ મું વર્ષ પહેલાં ૪. સદા જાગૃત કોણ? વિવેકી. પત્રાંક - ૯-૯/પૃ. ૧૫/૧૭ મું વર્ષ પહેલાં ૫. જીવનું સદા અનર્થ આર્ત અને રૌદ્રધ્યાન. કરનાર કોણ? પત્રાંક - ૯-૧૫/૫. ૧૫/૧૩ મું વર્ષ પહેલાં (i) પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. - સદ્ગુરુના માધ્યમ દ્વારા જ પરમાત્મા તેની કૃપા આપણી તરફ! વહેવડાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy