SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો (૨) સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. પત્રાંક (૩) ખરા સ્નેહીની ચાહના એ સજજનતાનું ખાસ લક્ષણ છે. પત્રાંક - - (૪) વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. પત્રાંક પત્રાંક Jain Education International - - ૮-૪/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૫) દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. પત્રાંક (૬) જિતેન્દ્રિય થયું. પત્રાંક - ૮-૧૨/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૭) જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. પત્રાંક - ૮-૧૩/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૮) દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ૮-૬/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં - ૧૯ ૮-૮/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં પત્રાંક ૮-૧૮/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૯) પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુ:ખ એ પોતાનું દુ:ખ સમજવું. ૮-૧/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં ૮-૯/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં # • સાચો પ્રેમી જેમ પોતાની પ્રિયતમાને જુએ છે તેમ જ પ્રભુને ગુરુને જુઓ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy