SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ અધ્યાત્મ પંથની યાત્રા આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; આત્મજ્ઞાની મહાત્માનો સમાગમ કરવાથી આગળ કહ્યા તેવા અસત્સંગના વિવિધ પ્રકારના સંસ્કારોનું બળ આત્મામાંથી ઓછું થવા લાગે છે અને સબોધના સંસ્કારોની છાપ ધીમે ધીમે દૃઢ થતી જાય છે. આ ક્રમને સેવવાથી સુવિચારણાની શ્રેણી પર ચઢી શકાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આરંભપરિગ્રહનું અદ્ભુત્વ અસ...સંગમાં ઘટાડો મુમુક્ષુકાની વૃદ્ધિ સત્સંગનો આશ્રય અસત્સંગમાં ઘટાડો તત્ત્વવિચારમાં પ્રવર્તન કરવા માટે શક્તિ અને સમયની વૃદ્ધિ આત્મસ્વરૂપનો નિર્ણય આત્મસ્વરૂપનો વિશેષ વિચાર આત્મવિચારના દઢ સંસ્કાર આત્મજ્ઞાનની પ્રાપ્તિ આ ક્રમને સમ્યકપણે અને દઢતાસહિત અનુસરવામાં આવતાં આત્મવિચારના ફળરૂપે સ્વસંવેદનાનનો ઉદય થાય છે. આ જ માર્ગ મહાત્માઓએ આત્મતૃપ્રાપ્તિ માટે કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy