________________
અધ્યાત્મ પંથની યાત્રા
અધ્યાત્મનો પંથ દર્શાવનાર જ્ઞાનીની વાણીનું માહાભ્ય
(હરિગીત) ૧. જિનવચન ઔષધ આ, વિષયસુખનું વિરેચન અમીગણું; મૃત્યુજ રાવ્યાધિહરણ, ક્ષયકરણ દુઃખ સમસ્તનું.
(હરિગીત) ૨. વિવેક ને સબોધ જે, કલ્યાણજન્ય પ્રશાંતને,
સુતત્ત્વ ઉપદે શતી જે સંતો તણી વાણી ઠરે. ૩. “શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ
પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચન્દ્રથી ઉજ્જવળ શુક્લધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથના પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો !
એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના.” ૪ જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ
અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.
- (દોહા) વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરો ગનાં, કાયર ને પ્રતિકૂળ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જે થી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.
૧. શ્રી દર્શનપાહુડ/૧૭ (રા. છ. દેસાઈ કૃત પદ્યાનુસાર) ૨. શ્રી જ્ઞાનાર્ણવ/૧૮ એજન. ૩. શ્રીમદ્ રાજચંદ્ર વિ. પત્રાંક પ૨. ૪. એજન વ. પત્રાંક ક૭૯. ૫. અને ૩. એજન/પૃષ્ઠ ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org