SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પંડિતજીની મુખ્ય સાહિત્યસેવા તેઓશ્રી દ્વારા લિખિત-સંપાદિત ગ્રંથોમાં નીચેની કૃતિઓ વધારે અગત્યની ગણી શકાય : ગુજરાત વિદ્યાપીઠ-ગુજરાત પુરાના મંદિર દ્વારા પ્રકાશિત અને પંડિત સુખલાલજી સાથે કરેલ સંપાદન ૧ સન્મતિતર્ક (પાંચ ભાગ) ૨ સન્મતિતર્ક મૂળ અનુવાદ-વિવેચનસહિત ૩ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર - શ્રી. યશોવિજ્યજી જૈન ગ્રંથમાળામાં પં. શ્રી. હરગોવિંદદાસ સાથેનાં સંસ્કૃત પ્રાકૃત ગ્રંથનાં સંપાદનો ૧ રત્નાકરાવતારિકા ૯ અનેકાંત જયપતાકા (પ્રથમ ભાગ) ૨ શાંતિનાથ મહાકાવ્ય ૧૦ સ્યાદ્વાદમંજરી ૩ નેમિનાથ મહાકાવ્ય ૧૧ અભિધાન ચિતામણિ કોશ ૪ વિજયપ્રશસ્તિ ૧૨ પાર્શ્વનાથ ચરિત્ર ૫ પાંડવચરિત્ર ૧૩ મલ્લિનાથ ચરિત્ર ૬ શીલદૂત ૧૪ જગદ્ગુરુ કાવ્ય ૭ નિર્ભય ભીમ વ્યાયોગ ૧૫ શબ્દ રત્નાકર કોષ ૮ લઘુ વદર્શન સમુચ્ચય ૧૬ આવશ્યક નિર્યુક્તિ (પ્રાકૃત) સ્વતંત્ર કૃતિ, સ્વતંત્ર સંપાદન અને અનુવાદ ૧ પ્રાકૃત માગેપદેશિકા ૨ ભગવતી સૂત્ર (બે ભાગ) સંપાદન-અનુવાદ ૩ પ્રાકૃત વ્યાકરણ ૪ મહાવીરવાણી , અનુવાદ ૫ હેમચંદ્રાચાર્ય કૃતિ ૬ ધમ્મપદ અનુવાદ ૭ જૈનદર્શન (બદર્શન સમુચ્ચયની ગુણરત્નની ટીકાનો અનુવાદ) અનુવાદ કૃતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy