SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્થાકીય સદ્ભુત-સેવા-સાધના કેન્દ્રની સ્થાપના ભગવાન મહાવીરસ્વામીના કેવળજ્ઞાનદિન-વૈશાખ સુદ ૧૦ (સં. ૨૦૩૧)ના મંગળ દિને કરવામાં આવેલી, જેનો ઉદ્દેશ નીચે દર્શાવેલ શુભ પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે : (૧) ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન. (૨) અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન સંશોધન-પ્રકાશન-અનુશીલન. (૩) ભક્તિસંગીતની સાધના અને વિકાસ. (૪) યોગસાધનાનો પ્રાયોગિક અભ્યાસ અને સમાજના સ્વચ્છ માટેનાં કાર્યોમાં દવાખાનાના સંચાલન આદિ દ્વારા સહયોગ આપવો. (૫) સમર્પણ યોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધક-મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન. આ ઉદેશોને લક્ષમાં રાખી સંસ્થામાં એક ગ્રંથાલય પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં હાલમાં લગભગ ૧૦,૦૦૦ ઉપરાંત ગ્રંથોનો સંગ્રહ છે. આ પુસ્તિકાની ચાર આવૃત્તિઓ ક્રમશઃ સને ૧૯૭૫,૧૯૭૬, ૧૯૮૨ તથા ૧૯૯૦માં (આમૂલ પરિવર્તિત અને પરિવર્ધિત આવૃત્તિ) પ્રગટ કરવામાં આવી હતી. હવે તેની આ પાંચમી, આવૃત્તિ પ્રગટ થાય છે, જે આત્માર્થીજનોને ઉપયોગી નીવડો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy