SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - સંસ્કાર નક્કરપણે તે ભણી ડગલા ભરીએ. જેથી વ્યક્તિગત અને સામૂહિક સ્તરે આપણે વધારે સારું અને ઉપયોગી જીવન જીવી શકીશું. કૌટુંબિક-ક્લેશ, લગ્નજીવનનો સુચ્છેદ, નવી-જૂની પેઢી વચ્ચેના ઘર્ષણો, તનાવવાળું જીવન, ઘરડાઘરોની ભરમાર, આત્મહત્યાની . અધિકતા, આતંકવાદક, આંધળા શહેરીકરણ અને ઝૂંપડપટ્ટીઓ આદિના પ્રશ્નો, જંગલોનો આડેધડ વિનાશ, પર્યાવરણ શુદ્ધિના મોટા પ્રશ્નો વગેરે અનેક વિપરીતતાઓ અને મોટી સમસ્યાઓનો ધીમો પણ મક્કમ પ્રતિકાર તે આપણા પ્રાચીન પૂર્વજોના જીવનમૂલ્યોનો, દેશકાળ અનુસાર સ્વીકાર કરવો એ જ દેખાય છે. માત્ર અંધઅનુકરણ અવશ્ય અહિતકર છે એમ અર્થ લેવો. વૈજ્ઞાનિક ઉન્નતિ, અર્વાચીન શોધો અને સગવડવાળું જીવન – આ બધાના વિવેકપૂર્વક અને સંતુલિત સ્વીકારનો અત્રે નિષેધ ન સમજવો. - વિનય ૧. વિનય = Humility = Humbleness. ૨. આપણું હિત કરનાર વ્યક્તિઓ અને પદાર્થોનો આદરબહુમાન કરવાં એ વિનય છે. યથા – શલ્લેષ માવા વિના' (શ્રીસવાર્થસિદ્ધિ) ૩. જીવનના કોઈ પણ પ્રકારના ઉત્કર્ષ માટે વિનય પરમ આવશ્યક છે, તેમ જ ઉપકારી છે. ખરેખરા વિનયની ઉપાસનાથી અહંકારનો નાશ થાય છે અને સાચી વિદ્યા પ્રાપ્ત થાય છે. વિદ્યાથી વિવેક અને વિવેકથી ક્રમશઃ જીવનમાં સર્વ પ્રકારની સફળતા પ્રાપ્ત થાય છે. માટે વિનયની ઉપાસના એ સાધનાનું પ્રાથમિક અંગ છે. સંત-સમાગમ અને v s-૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy