SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ અધ્યાત્મસાધકો માટે ઉપયોગી અને ઉપકારી હોવાથી અનુશીલન કરવા યોગ્ય છે. ૧. આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી વિરચિત પ્રાકૃત ભાષાનો ‘સમયપાહુડ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ છે. સંસ્કૃતમાં તેને ‘સમયપ્રાકૃત’ કહે છે અને હિન્દીમાં તેને ‘સમયસાર’ કહે છે. ૨. આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્ય - વિરચિત ‘આત્મખ્યાતિ’ નામની સમયસારની ટીકા. ૩. શ્રી જયસેનાચાર્ય – વિરચિત ‘તાત્પર્યવૃત્તિ’ બાલાવબોધરૂપ સંસ્કૃતટીકા. ૪. અધ્યાત્મ-કવિવર શ્રી બનારસીદાસે સમયસાર ઉપરથી ‘સમયસાર નાટક' નામની કરેલી હિંદી પદ્યરચના. ૫. વિદ્વર્ય શ્રી દૌલતરામકૃત ‘છ ઢાળા.’ ૬. શ્રી દૌલતરામજી-વિરચિત ‘દર્શનસ્તુતિ’ જ્ઞાયક તદપિ, નિજાનંદરસલીન...’ ૭. વિદ્વર્ય શ્રી યુગલકિશોરજી મુખ્તાર કૃત ‘મેરી ભાવના.’ ૮. શ્રી સહજાનંદ વર્ગીકૃત – ‘હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતાદૃષ્ટા આતમરામ.’ ‘સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી મૈં આત્મસ્વરૂપ' એ ધૂન. Jain Education International ૧૦. તત્ત્વજ્ઞાનતરંગિણી નામના શાસ્ત્રમાં આવતો છ અક્ષરનો - A- ૩૪ - ‘સકલ શેય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy