SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રવણ-કીર્તન ૨૦ થઈ જાય છે, તેમ જો ધર્મશ્રવણાદિ દ્વારા આત્માને શુદ્ધ ન કરીએ તો અનેક સાંસારિક પ્રસંગ-પ્રપંચોથી મલિન થઈ તે દુઃખને પામે છે. આ કારણથી કથાશ્રવણ, પ્રભુગુણશ્રવણ કે શાસ્ત્રશ્રવણનો મોટો મહિમા પૂર્વાચાર્યોએ પ્રતિપાદિત કર્યો છે, જેમ કે – (૧) જે (મનુષ્ય તત્ત્વ પ્રત્યે) પ્રીતિવાળું ચિત્ત કરીને ધર્મની વાર્તા પણ સાંભળે છે તે ભવ્ય ખરેખર ભાવિમાં નિર્વાણને પાત્ર થાય છે. – શ્રી પદ્મનંદિપંચવિશતિ : ૪-૨૩ (રાગ ધનાશ્રી) ૨. ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે...ગિ. – શ્રીમદ્ યશોવિજયજીકૃત ચોવીશી. (દોહરા) ૩. શ્રવણથી જાણે ધર્મને, શ્રવણથી કુબુદ્ધિ જાય, શ્રવણથી પામે જ્ઞાનને, શ્રવણથી મુકિત થાય, – પ્રાચીન સૂક્તિ-સંગ્રહ (ચોપાઈ) ૪. જાને બિનુ ન હોઈ પરતીતિ, બિનુ પરતીતિ હોઈ ન પ્રીતિ | પ્રીતિ બિના નહિ ભગતિ દિઢઈ, જિમિ ખગેસ જલમેં ચિકનાઈ છે. – શ્રીરામચરિતમાનસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy