________________
૧૪૫
ભક્તિમાર્ગની આરાધના
(૪)
(રાગ કાફી, ત્રિતાલ) રે મન ! મૂરખ જનમ ગવાયો. ટેક કરિ અભિમાન વિષયરસ રાચ્યો, શ્યામ સરન નહિ આયો.-રે મન ! યહ સંસાર ફૂલ સેમરકો, સુન્દર દેખિ ભુલાયો, ચાખન લાગ્યો રૂઈ ગઈ ઊડી, હાથ કછુ નહિં આયો- રે મન ! કહા ભયો અબકે મન સોચે, પહિલે નાહિં કમાયો, - કહત સૂર’ ભગવત ભજન બિનુ સિર ધુનિધુનિ પછિતાયો રે મન !
(ભજન-તાલ કવાલી) અબ તો છોડ જગતકી લાલસા રે સુમરો સર્જનહાર.- ટેક બાલાપન ખેલનમેં ખોયો, જોબન મોહ્યો નાર, બૂઢાપન તન જર્જર હોવે, તન તૃષ્ણા વિસ્તાર. - અબ તો પલપલ છિનછિન ઉમરા જાવે, જૈસે અંજલિધાર, ગયા વખત ફિર હાથ ન આવે, કીજે જતન હજાર. - અબ તો. માતપિતા નારી સુત બાંધવ, સ્વારથકા વ્યવહાર, અંતકાલ કોઈ સંગ ન જાવે, મનમેં દેખ વિચાર - અબ તો. સ્વપ્ન સમાન જગતકી રચના, જૂઠા સબ સંસાર, બ્રહ્માનંદ ભજન કર હરિકા, પાવે મોક્ષ દુવાર. - અબ તો
જૂઠી ઝાકળની પિછોડી મનવાજી મારા શીદ રે જાણીને તમે ઓઢી? મનવાજી (૨) સોડ તાણીને મનવા સૂવા જ્યાં જાશો ત્યાં તો
શ્વાસને સેજારે જાશે ઊંડી..મનવાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org