SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” ws r} -- ,.res-**- કે માદ*_1.piડતું, .12 :r< y કરા મહાઅો , મહેક ન કરજજાન, કફ-કાફક ન નનન કડક નન + વિરાટ ને + નનન +નન ભગવાને ઉપવાસ કર્યા એ વાત પણ સાચી અને ભગવાનને ઉપવાસ થઈ ગયા એ પણ સાચું. ભગવાનને જમવાનું યાદ જ નહોતું આવતું ! આપણે તો સવારે, બપોરે, સાંજે અને રાતે - એમ ચાર વાર ખાઈએ તોય એમ લાગે છે કે હજુ મારે ખાવું છે ! ખાઇને ઊભા થાય અને પાંચ મિનિટ પછી કોઈ કહે કે “લો આ નારંગી’ ‘લાવો ને ભાઈ !' કોઈ કહે કે “લો ચા પીશો ?” “આપણે તો Anytime is tea time.’ આ મારી તમારી વાત કેવી છે ! “સૂકર' દિવસમાં ૨૦, ૩૦, ૪૦, ૫૦ વાર ખાય તોય કહે કે આજ કાંઈ મેં ખાસ ખાધું નથી ! તો આપણે કેવા છીએ ? કર્મને આધીન. આત્મામાં જાગૃત નથી. પોતાના કલ્યાણના માર્ગમાં દઢત્વ નથી. પોતાના આત્માના કલ્યાણના માર્ગમાં દઢતા હોવી જોઇએ. લોકો કહે, ઘરવાળા કહે એમ નહિ કરવાનું. પ્રભુની આજ્ઞા શું છે ? ગુરુદેવની આજ્ઞા શું છે ? તે વિચારવું, તે પ્રમાણે જીવનનું આયોજન કરવું, તો પહેલા સમકિતમાં અવાય. “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” –શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૭) “રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” –શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૫) લોકો કહે એમ નહિ કરવાનું, પરંતુ આપણા આત્માનું જેનાથી કલ્યાણ થાય, જેનાથી આપણને શાંતિ મળે, સંવરનિર્જરા થાય, પાપ ન થાય અને વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય વધે એ પ્રકારની ભાવના અને જીવન જીવવાનું છે. +++ kirtsમમરાજ + મક કા નદw+++ , ,લકvw, કર્મ ન જ મનમ કાજ કામ wriામ etrળક કgr* હાજર કરતા જાય , + = કમિ ના નામ,ન - - Jરે.*" --- , , , , *, *અn, - r પ્રાર્થના ૧૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy