________________
+ xી નમ:
,fot
૩૩ નઝરકા ક મrk
“મો સમ કૌન કુટિલ ખલ કામી,
* “હું આત્મા છું, જિન તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નિમક હરામી.” આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.” પછી પોતાને ભૂંડ કહે છે ! “ભરિ ભરિ ઉદર વિષયકો ધાવો, જૈસે સૂકર ગ્રામી, હરિજન છાંડ હરિ-વિમુખનકી, નિસિદિન કરત ગુલામી. / પાપી કૌન બડો છે મોતે, સબ પતિતનમે નામી, સૂર પતિતકો ઠૌર કહાં હૈ, સુનિયે શ્રીપતિ સ્વામી. રા
છેલ્લે કહે છે કે હે ભગવાન! તમારા સિવાય મારું કોઈ શરણ નથી. આ રીતે પોતાના દોષોને ભગવાન સમક્ષ રજૂ કરીને પોતાના જીવનમાંથી કાઢવાની પ્રક્રિયા આપણને સમજાવે
,કપw કે રાજકારનr :-કમ- ++++++ +ાકાકા કર. તમા
ક કામ
રા., પીજ, નકક કનક
+સક,
પરમકૃપાળુદેવ રચિત “વીસ દોહરા' છે તે પણ વિચારવા. અત્યારે આપણે લેતા નથી કારણ કે મોટાભાગે આપણે દરરોજ એનું પારાયણ પણ કરીએ છીએ.
“આલોચનવિધિ થકી દોષ લાગે જ ઘનેરે, તે સબ દોષ વિનાશ હોઉં તુર્ત જિન મેરે; બાર બાર ઈસ ભાંતિ મોહ, મદ, દોષ કુટિલતા, ઇર્ષાદિક ભયે નિંદિયે જે ભયભીતા.”
–પંડિત શ્રી મહાચંદ્રજી કૃત સામાયિક પાઠ, ગાથા-૧૦
જે ભવ્ય ધર્માત્માઓ મોક્ષમાર્ગમાં આગળ વધવા ઇચ્છે છે તેમણે પોતાના દોષોની નિંદા કરવી. કયા દોષોની? મોહ, ૧૦૧
.પ . A + ' , , fa,vasi , કમકમ-
કમ-મરક shruti F4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org