SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ તને બન્ને બાજુ દોષ આવશે. પક્ષ ન મૂકે તો પક્ષ વિના નાસ્તિ કયાં સાધીશ? અને જો પક્ષ મૂકીશ. તો નાસ્તિ સાધ્ય સાધવા માટે સર્વજ્ઞધમ નામનો પક્ષ રજુ કરાય જ છે. એમ સિદ્ધ થવાથી આશ્રયાસિદ્ધહેત્વાભાસ થતો જ નથી. તે આ પ્રમાણે જે “સર્વજ્ઞ નીતિ પ્રમUરવા" આવા પ્રકારના તારા અનુમાનમાં વિકલ્પ માત્રથી જો પક્ષ સ્થાપી શકાય છે અને આશ્રયાસિદ્ધતા આવતી નથી. સર્વજ્ઞ: પ્રતિ ચોપરા વિજ્ઞાનાન્યથાનુપપ:' આવા પ્રકારના અમારા અનુમાનમાં પણ સકતે આશ્રયાસિદ્ધતા કેમ કહેવાય ? અને જો ઉપરોક્ત તારા અનુમાનમાં સર્વજ્ઞ એવો જે પક્ષ રજુ કરાયો છે તે નારવિન્દ્ર કુમ કવિન્દ્રવીત્” આવા અનુમાનની જેમ પક્ષ અવિદ્યમાન હોવાથી જો આશ્રયાસિદ્ધતા છે. તો મારા અનુમાનને તોડનારું તારું અનુમાન આશ્રયાસિદ્ધ હત્વાભાસવાળું બનેલ હોવાથી ખોટું છે. તેથી મતીયે અનુમાને મારા અનુમાનમાં સી તા વિ ભવેત્ તે આશ્રયાસિદ્ધતા હવે કેમ થશે ? કારણકે મારા અનુમાનને ખંડિત કરનાર તારું અનુમાન આશ્રયાસિદ્ધ બનવાથી મારું અનુમાન સાચું જ રહેશે. વરિયાનુને “સર્વજ્ઞ: રાતિ પ્રમUTોવરત્વ' આવા પ્રકારના તારા અનુમાનમાં ૧ પ્રાથસિદ્ધિતિ જો આશ્રયાસિદ્ધિ હેત્વાભાસ ન થતો હોય તો પ્રોડગણી પ્રસ્તુત એવા મારા અનુમાનમાં પણ આ આશ્રયાસિદ્ધિ હેત્વાભાસ મા મૂકન થાઓ. “સર્વજ્ઞ” નામનો ધમ (પક્ષ) તો બન્ને અનુમાનોમાં એક જ છે. ચાચ પ્રતાનુપયોજિત્વા સર્વજ્ઞ નામના પક્ષને બદલે અહીં બીજો કોઇ અન્ય પક્ષ મૂકો તો તે પ્રસ્તુતમાં બીન ઉપયોગી હોવાથી મૂકી શકાય નહીં. તમારે પણ “સર્વજ્ઞ” પક્ષ જ મૂકવો પડે. તેથી નાસ્તિ સમજાવવા જેમ તમે સર્વજ્ઞ પક્ષ મૂકી શકો છો, તેમ અસ્તિ સમજાવવા અમે પણ સર્વજ્ઞ પક્ષ મૂકી શકીએ છીએ. માટે અમારા અનુમાનમાં પણ તમારી જેમ જ આશ્રયાસિદ્ધતા નથી. ૩થતિ તત્રાશ્રયદ્ધિ =હવે ત્યાં (તમારા અનુમાનમાં) ગગનારવિંદની જેમ સર્વજ્ઞ નામનો પક્ષ સંસારમાં ન હોવાથી જો આશ્રયાસિદ્ધતા છે. તો તમારું તે અનુમાન દોષવાળું થવાથી અમારા અનુમાનને બાધ કરી શકતું નથી. તેથી વાધાભાવા=બાધક કોઈ ન હોવાથી મતીયે મનુમાને અમારા અનુમાનમાં હવે અષા થે િિત ભાવ: આ આશ્રયસિદ્ધિતા નામનો દોષ કેમ લાગશે ? કારણકે અમને દોષિત કરનારું તમારું જ અનુમાન દોષિત તમે માન્યું. આ પ્રમાણે ભાવાર્થ જાણવો. ૧0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy