SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ ૩૯૪ ગણાય. અને વાદસભામાં પ્રવેશ પામીને વાદી-પ્રતિવાદી તરીકે નામ ધરાવીને પણ જો સભામાં વાદ શરૂ ન કરે તો સભ્યોએ તે બન્નેને સભામાંથી બહાર નીકળી જવાનો જ આદેશ ફરમાવવો જોઇએ. એટલે કે સભા બહાર કાઢી મૂકવા જોઇએ. तत्र वादी स्वपक्षविधिमुखेन वा, परपक्षप्रतिषेधमुखेन वा साधनमभिदधीत, यथा-जीवच्छरीरं सात्मकं प्राणादिमत्त्वान्यथानुपत्तेरिति, नेदं निरात्मकं तत एवेति । વિવેચન– હવે જ્યારે વાદી પ્રથમ વાદનો આરંભ કરે છે. ત્યારે કાં'તો પોતાના પક્ષની સ્થાપના કરવા રૂપે વિધિ મુખે, અથવા પર પક્ષનો પ્રતિષેધ કરવા રૂપે નિષેધમુખે સાધ્યને સાધવા માટે “સાધન” (હેતુ) જણાવે છે. તેનાં ઉદાહરણ આ પ્રમાણે છે— વિધિમુખેનું ઉદાહરણ— નીવીર માત્મ, પ્રાળમિત્ત્વાચથાનુષપત્તે: । સર્વે પણ જીવન્ત શરીર સાત્મક હોય છે. સાત્મક્તા વિના પ્રાણાદિમત્ત્વ સંભવતું નથી. અહીં અન્વયવ્યાપ્તિ થતી નથી. કારણકે જે જે સાત્મક શરીર છે તે સર્વે જીવચ્છરીર નામના પક્ષમાં અંતર્ગત છે. પક્ષ વિનાનું સપક્ષતાવાળું કોઇ ઉદાહરણ નથી. પરંતુ વ્યતિરેક વ્યાપ્તિ થાય છે. તે આ પ્રમાણે— યવ્ યક્ સાત્મ - મતિ, તવ્ તવ્ પ્રાણામિપિ 7 મતિ, યથા ઘટ-પટાવિ: આ પ્રમાણે વ્યતિરેકવ્યાપ્તિ વાળો હેતુ હોવાથી સહેતુ છે અને સાધ્યને સાધવા માટે વિધિમુખે આ હેતુ કહેલો છે. એટલે કે સાધ્ય અસ્તિરૂપ છે. નિષેધનું ઉદાહરણ- નીવચ્છશરીરમિવું, “નિરાત્મ જ્ઞ'' તત વ હેતો: ( પ્રામિવાન્યથાનુવપત્તે: ) અહીં પણ પૂર્વની જેમ વ્યતિરેક વ્યાપ્તિ જ થાય છે. અન્વયવ્યાપ્તિ થતી નથી. પરંતુ સાધ્ય નાસ્તિરૂપ છે. માટે આ અનુમાન નિષેધમુખે કહેવાય છે. આ રીતે વાદ શરૂ કરનાર વાદીને વિધિમુખ કે નિષેધમુખે અનુમાન દ્વારા પોતાના પક્ષની સ્થાપના અને પ્રતિપક્ષનો પ્રતિક્ષેપ માત્ર જ કરવાનો હોય છે. અહિંથી વાદ શરૂ થયો કહેવાય છે. अत्र च यद्यप्यर्थान्तराद्यभिधानेऽपि वस्तुनः साधन- दूषणयोरसंभवाद् न कथोपरम:, तथापि परार्थानुमाने वक्तुर्गुणदोषा अपि परीक्ष्यन्त इति न्यायात् स्वात्मनोऽश्लाध्यत्वविघाताय यावदेवावदातं तावदेवाभिधातव्यम् । अन्यथा शब्दानित्यत्वं साधयितुकामस्य 'प्रागेव नाभिप्रदेशात् प्रयत्नप्रेरितो वायुः प्राणो नामोर्ध्वमाक्रामन्नुरःप्रभृतीनां स्थानानामन्यतमस्मिन् स्थाने प्रयत्नेन विधार्यते स विधार्यमाणः स्थानमभिहन्ति, तस्मात् स्थानाद् ध्वनिरुत्पद्यते ' इत्यादिशिक्षासूत्रोपदिष्टशब्दोत्पत्तिस्थानादिनिरूपणां कर्णकोटरप्रवेशप्रक्रियां च प्रकाश्य य एवंविधः शब्दः सोऽनित्यः कृतकत्वादिति हेतु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy