SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૨ પરિચ્છેદ-૮ સૂત્ર-૪-૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ अवतरण-अथ तत्त्वनिर्णिनीषोः स्वरूपं निरूपयन्तितथैव तत्त्वं प्रतितिष्ठापयिषुस्तत्त्वनिर्णिनीषुः ॥८-४॥ અવતરણાર્થ– હવે તત્ત્વનિર્ણિનીષ નામના બીજા વાદીનું સ્વરૂપ સમજાવે છે સૂત્રાર્થ- તે જ રીતે વાસ્તવિક તત્ત્વનું સ્થાપન કરવાની ઇચ્છાવાળો જે વાદી તે તત્ત્વનિર્ણિનીષ કહેવાય છે. I ૮-૪ तथैव स्वीकृतधर्मव्यवस्थापनार्थं साधन-दूषणाभ्याम्, शब्दादेः कथञ्चिद् नित्यत्वादिरूपं तत्त्वम्, प्रतिष्ठापयितुमिच्छुस्तत्त्वनिर्णिनीषुरित्यर्थः ॥८-४॥ વિવેચન– તથૈવ તેવી રીતે એટલે કે જે જિગીષ નામનો પ્રથમ વાદી સ્વીકૃત ધર્મની વ્યવસ્થા માટે સ્વપક્ષના સાધનનો અને પરપક્ષના દૂષણનો પ્રયોગ કરવા વડે વાદ પ્રારંભ છે. તેવી જ રીતે આ તત્ત્વનિર્ણિનીષ એવો શિષ્ય રૂપે રહેલો વાદી પણ સ્વપક્ષના સાધન દ્વારા અને પર પક્ષના દૂષણ દ્વારા જ સાચા તત્ત્વને સ્થાપવાની ઇચ્છાથી વાદ કરે છે. બન્નેની બોલવાની પ્રક્રિયા (રીતભાત) સરખી છે. પરંતુ હૈયામાં ફરક છે. એકનું હૃદય જિત મેળવવાની ઇચ્છાવાળું છે. અને બીજાનું હૃદય સાચા તત્ત્વને સ્થાપિત કરવાનું છે. તેથી બન્ને વાદીનાં નામ જુદાં જુદાં છે. (૧) જિગીષ વાદી અને (૨) તત્ત્વનિર્ણિનીષ વાદી. X ૮-૪ો __ अवतरण= अस्यैवाङ्गेयत्तावैचित्र्यहेतवे भेदावुपदर्शयन्तिअयं च द्वधा स्वात्मनि परत्र च ॥८-५॥ અવતરણાર્થ– આ તત્ત્વનિર્ણિનીષ વાદીમાં અંગ કેટલાં કેટલાં હોય ? તે અંગના માપની ચિત્ર-વિચિત્રતા છે. તે જણાવવા તત્ત્વનિર્ણિનીષ વાદીના (૨) ભેદો જણાવે છે સૂત્રાર્થ- આ તત્વનિર્ણિનીષ વાદી બે પ્રકારનો છે. એક પોતાના આત્મામાં તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો, અને બીજો પરમ તત્ત્વનિર્ણય કરાવવાની ઇચ્છાવાળો. ૫ ૮-પા अयमिति तत्त्वनिर्णिनीषुः, कश्चिद् खलु सन्देहाद्युपहतचेतोवृत्तिः स्वात्मनि तत्त्वं निर्णेतुमिच्छ ति, अपरस्तु परानुग्रहैकरसिकतया परत्र तथा, इति द्वेधाऽसौ तत्त्वनिर्णिनीषुः । सर्वोऽपि च धात्वर्थः करोत्यर्थेन व्याप्त इति स्वात्मनि परत्र च तत्त्वनिर्णयं चिकीर्षुरित्यर्थः॥ વિવેચનઆ મૂલસૂત્રમાં જે મયં શબ્દ છે. તેથી આ વાદી, અર્થાત્ હાલ જેનું વર્ણન ચાલે છે તે તત્ત્વનિર્ણિનીષ વાદી બે પ્રકારના હોય છે. (૧) ત્યાં કોઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy