SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૨ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ नीलीद्रवादिना रज्यमानो नीलतन्तुसन्तान एव भवतीति । तत्र न तावत् तनोरुपादानत्वोपपत्तिः, उपादानभावाभिमततनुभाजः शस्त्रसम्पातादिजनितस्य विकारस्य वासीचन्दनकल्पानामन्यत्र गतचित्तानां वा चैतन्येऽनुपलम्भात्, यस्तु शस्त्रसंपाताद्यनन्तरं कस्यापि मूर्छादिचैतन्यविकारः, स रुधिरसंदर्शनपीडाभयादिसम्भव एव, न तु कायविकारकारणकः, पररुधिरसंदर्शनव्याघ्रादिभयोत्पन्नमूर्छादिवत् । अस्तु वा कायविकारकारणकोऽसौ, तथापि नोपादानकारणं कायः, तस्मिन्नवस्थामात्रकारणतया तस्य सहकारिकारणत्वस्यैवोपपत्तेः, सुवर्णद्रवतायां दहनवत् ॥ ચાર્વાક– “ચૈતન્ય સ્વરૂપ ઉપાદેયની ઉત્પત્તિનું ઉપાદાન કારણ આ કાયા જ છે. એમ અમે (ચાર્વાકો) કહીશું તો કેમ ? ચાર ભૂતોની બનેલી કાયાકારતા જ ચૈતન્યનું ઉપાદાનકારણ છે. તે કાયાકાતામાંથી જ ચૈતન્ય પ્રગટ થાય છે. આમ અમે હવે કહીશું તો શું દોષ ? - સારાંશ કે કાયાકારતાને ચૈતન્યનું સહકારિકારણ માનીએ તો ઉપરોક્ત દોષ આવે છે. માટે તે પક્ષ છોડીને હવે અમે તેને ઉપાદાનકારણ માનીએ તો તો અમને કંઈ દોષ નહી આવે ? જૈન- નાથુપાલાનરVi-આ કાયા ઉપાદેય એવા ચૈતન્યનું ઉપાદાનકારણ પણ કહી શકાતું નથી. કારણકે પરસ્પર “અનુયાયિવિકારવાળાપણું” એ જ ઉપાદાનઉપાદેયનું લક્ષણ છે. અર્થાત્ ઉપાદેયમાં થયેલો વિકાર ઉપાદાનમાં હોય છે અને ઉપાદાનમાં રહેલો વિકાર ઉપાદેયમાં જાય છે. બન્નેનો વિકાર એકરૂપ હોય છે. જેમકે ઉપાદેયભૂત એવા પટની અંદર રહેલું નીલિમવસ્વ (નીલવર્ણવાળાપણું) તખ્તઓમાં હોય જ છે. અને તન્દુઓની અંદર રહેલું નીલિમહત્ત્વ (નીલવર્ણવાળાપણું) પટની અંદર જાય છે. તે આ પ્રમાણે– નીલવર્ણવાળા તખ્તસમૂહથી બનાવેલ છે આકાર જેનો એવો પટ નીલ જ થાય છે. અહીં તજુગતનીલિમતા વિકારી ભૂત એવા પટમાં અનુવૃત્તિ પામે છે. તથા શુક્લ એવો પટ નીલવર્ણવાળા દ્રવીભૂત રંગથી રંગાયો છતો (પટ તો નીલ થાય જ છે. પરંતુ સાથે સાથે, તનુસંતાન પણ નીલ થાય છે. એટલે કે નીલવર્ણવાળા બનેલા તસ્તુઓના સંતાનવાળો જ પટ થાય છે. અહીં પટગતનીલતા તેની સાથે જ તખ્તઓમાં પણ અનુવૃત્તિ પામે છે. આ રીતે ઉપાદાન-ઉપાદેયભાવ ત્યાં જ હોય છે કે જ્યાં એક-બીજાના વિકારો એક-બીજામાં અનુવૃત્તિ પામતા હોય. નીલવર્ણવાળા તતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy