SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પરિચ્છેદ-૭ સૂત્ર-૩૬-૩૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ દેવદત્ત અને યજ્ઞદત્ત ઇત્યાદિ શબ્દોમાં શબ્દભેદ હોવાથી અર્થભેદ છે. તેવી જ રીતે વમૂત્ર, મતિ અને ભવિષ્યતિમાં કાલાદિ ભેદને લીધે શબ્દભેદ છે. અને શબ્દભેદ હોવાથી અર્થભેદ પણ અવશ્ય હોય છે. એકાર્થતા કદાપિ હોતી નથી આવા પ્રકારના રામઘેર મને વન વિચારોથી ઉત્પન્ન થયેલાં આવાં વચનોથી કાલાદિના ભેદથી શબ્દોમાં રહેલું ભિન્ન-ભિન્ન અર્થનું જ અભિધાયકપણું સ્વીકારવું તે શબ્દનયાભાસ છે. એવો ભાવ વ્યંજિત થાય છે. આવો આગ્રહ તે શબ્દનયાભાસ છે. શબ્દનયાભાસનું ર્તિ આવું એકાત્ત ભિન્નાર્થવાળું કથન એ પ્રમાણવિરુદ્ધ વાત છે. કારણકે જ્યાં એક અપેક્ષાએ ભિન્નાર્થતા હોય છે ત્યાં જ બીજી વિવક્ષાએ એકાWતા પણ હોઈ શકે છે. તેથી શબ્દોના અર્થોમાં એકાન્ત ભિન્નાર્થતા છે જ નહી. અને આ નય આવો પ્રમાણ-વિરુદ્ધ અર્થનો આગ્રહ રાખે છે. તેથી આ શબ્દનય એ નય ન બનતાં શબ્દનયાભાસ થઈ જાય છે. ઉપરોક્ત ચર્ચાને અનુસાર જ વર: રોતિ અને : શિય? આ બન્ને વાક્યોમાં કારકભેદથી થતો અર્થભેદ જો અનેકાન્ત રૂપે સ્વીકારે તો શબ્દનય, પરંતુ એકાન્ત જો અર્થભેદ જ છે. એમ સ્વીકારવામાં આવે તો શબ્દનયાભાસ થાય છે. તેવી જ રીતે તદ: તો તટમ્ શબ્દોમાં, ફાર: વનત્રમ્ શબ્દોમાં, વગેરે પદોમાં સાપેક્ષપણે જો અર્થભેદ લેવામાં આવે તો નય અને નિરપેક્ષપણે જો અર્થભેદ લેવામાં આવે તો નયાભાસ જાણવો. આ રીતે તે તે અન્ય ઉદાહરણો પણ શબ્દનયાભાસનાં જાણી લેવાં. ૭-૩૪-૩૫ // समभिरूढनयं वर्णयन्तिહવે સમભિરૂઢ નય સમજાવે છેपर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढः છે ૭-૩૬ / उदाहरन्तिસમભિરૂઢ નયનું ઉદાહરણ કહે છેइन्दनादिन्द्रः, शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा | ૭-૩૭T. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy