SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૮૭ ૧૫ ૩ વિવેચન- પ્રમાણના ફળનો આભાસ તે ફળાભાસ જણાવે છે. આ જ ગ્રંથના છઠ્ઠા પરિચ્છેદના છઠ્ઠા સૂત્રમાં કહ્યું છે કે- તમાતા ચાન્ fમન્નમમ૨ પ્રમાણપત્રવાચાઇનુપત્તેિ ૬-૬ આ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે જેમ દીપક અને દીપકનો પ્રકાશ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. તેવી જ રીતે પ્રમાણ અને પ્રમાણનું ફળ ભિન્નાભિન્ન છે. તેને બદલે પ્રમાણથી પ્રમાણનું ફળ અભિન્ન જ છે એમ બૌદ્ધો માને છે. ભિન્ન જ છે. એમ તૈયાયિકાદિ માને છે. તે પ્રમાણનું ફળ આ રીતે એકાન્ત ભિન્ન અથવા એકાન્ત અભિન્ન અન્યદર્શનકારો જે માને છે તે તદાભાસ એટલે પ્રમાણાભાસ છે. અન્યદર્શનકારોએ કરેલી પ્રમાણની અને પ્રમાણના ફળની એકાત્ત ભેદની કલ્પના અને એકાન્ત અભેદની કલ્પના માન્ત પર્વ અમનોહર જ છે યુક્તિયુક્ત નથી જ, આ વાત અમે પૂર્વે મૂળસૂત્રથી જ આ જ ગ્રન્થના છઠ્ઠા પરિચ્છેદના જ સૂત્ર ૭ થી ૧૬માં સવિસ્તરપણે યુક્તિપૂર્વક સમજાવેલી છે. વિશેષાર્થીએ ત્યાંથી જોઈ લેવી. | ૬-૮૭ ॥ इति प्रमाणनयतत्त्वालोकालङ्कारे श्रीरलप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्य-लघुटीकायां प्रमाणफलस्वरूपाद्याभास નિજો નામ પઝક પરિવર: સમાપ્ત: | આ પ્રમાણે “પ્રમાણનયતત્તાલોકાલંકાર” નામના આ મૂલગ્રંથ ઉપર શ્રીરત્નપ્રભાચાર્ય વડે રચાયેલી શ્રીરત્નાકરાવતારિકા નામની લઘુટીકામાં ફળ અને પ્રમાણના સ્વરૂપ આદિને કહેનારો તથા તેના આભાસ આદિના સ્વરૂપને સમજાવનારો આ છઠ્ઠો પરિચ્છેદ સમાપ્ત થયો. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy