SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પરિચ્છેદ ૫૫-૫૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ एतद्भेदसङ्ख्यामाख्यान्तिस द्वेधा-निर्णीतविपक्षवृत्तिकः, सन्दिग्धविपक्षवृत्तिकः ॥६-५५॥ टीका-निर्णीता विपक्षे वृत्तिर्यस्य स तथा, सन्दिग्धा विपक्षे वृत्तिर्यस्य स तथोक्तः । अयं च सन्दिग्धविपक्षव्यावृत्तिकः सन्दिग्धान्यथानुपपत्तिकः, सन्दिग्धव्यतिरेक इति नामान्तराणि प्राप्नोति ॥६-५५॥ तत्राद्यभेदमुदाहरन्तिनिर्णीतविपक्षवृत्तिको यथा-नित्यः शब्दः प्रमेयत्वात् ॥६-५६॥ टीका-प्रमेयत्वं हि सपक्षीभूते नित्ये व्योमादौ यथा प्रतीयते, तथाविपक्षभूतेऽप्यनित्ये घटादौ प्रतीयत एव, ततश्चोभयत्रापि प्रतीयमानत्वाविशेषात् किमिदं नित्यत्वेनाविनाभूतम् , उताहो अनित्यत्वेन ? इत्येवमन्यथानुपपत्तेः सन्दिह्यमानत्वादनैकान्तिकतां स्वीकुरुते । एवं वह्निमानयं पर्वतनितम्बः पाण्डुद्रव्योपेतत्वादित्याद्यप्युदाहार्यम् ॥६-५६॥ આ અનેકાન્તિક હેત્વાભાસના ભેદોની સંખ્યા હવે કહે છે સૂત્રાર્થ- તે અનેકાન્તિક હેત્વાભાસ બે પ્રકારે છે. (૧) નિર્ણતવિપક્ષવૃત્તિક, (ર) અને સંદિગ્ધવિપક્ષવૃત્તિક / ૬-પપા ટીકાનુવાદ– જે હેતુની વિપક્ષમાં વૃત્તિ નિશ્ચિત સિદ્ધ થયેલી છે. તે નિર્ણતવિપક્ષવૃત્તિક કહેવાય છે. તથા વિપક્ષમાં જે હેતુની વૃત્તિ સંદેહાત્મક છે. તે સંદિગ્ધવિપક્ષવૃત્તિક કહેવાય છે. એમ અનેકાન્તિકના બે ભેદો છે. તેમાં આ (બીજો) ભેદ કે જે મૂલસૂત્રમાં સંદિગ્ધવિપક્ષવૃત્તિન્ના નામે કહ્યો છે. તેના જ સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક, સંદિગ્ધાન્યથાનુપપત્તિક, અને સંદિગ્ધ વ્યતિરેક ઇત્યાદિ ભિન્ન-ભિન્ન નામો છે. જે હેતુ વિપક્ષમાં છે જ એમ ચોક્સાઇપૂર્વક કહી શકાતું નથી. પરંતુ વિપક્ષમાં હોવાનો સંદેહ છે. (કદાચ હોય) તે આ બીજો ભેદ છે. તેથી વિપક્ષમાં તે હેતુ હોવાનો સંદેહ હોવાથી “વિપક્ષમાં આ હેતુ નથી જ” એમ પણ નિર્ણયાત્મકપણે કહી શકાતું નથી. તેથી તે હેતુની વિપક્ષમાં વ્યાવૃત્તિ પણ સંદેહવાળી જ થઈ. માટે તેનું નામ સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક પણ પડેલ છે. તથા વિપક્ષમાં તે હેતુ હોવાની શંકા હોવાથી “સાધ્ય વિના આ હેતું અનુપપન્ન જ છે” એમ પણ નિર્ણયપૂર્વક કહી શકાતું નથી. તેથી સંદિગ્ધાન્યથાનુપપન્ન એવું પણ તેનું જ નામ છે. તથા આ હેતુ સાધ્યના અભાવમાં (વિપક્ષમાં) હોવાની શંકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy