SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પરિચ્છેદ ૬-૫૩ - રત્નાકરાવતારિકા ભાગ-૩ शब्दः प्रमेयत्वात् । येषु चतुर्ध्वप्याकाशे विशेषगुणान्तरस्याभावात् सपक्षाभावः । अयं च पक्षे शब्दे विपक्षे च रूपादौ व्याप्य वर्तते ॥५॥ (६) पक्षविपक्षैकदेशवृत्तिर्यथा-तत्रैव पक्षे प्रयत्नान्तरीयकत्वात् अयं पक्षे पुरुषादिशब्दे एव, विपक्षे च रूपादावेवास्ति, न वाय्वादिशब्दे विद्युदादौ च ॥६॥ (७) पक्षव्यापको विपक्षैकदेशवृत्तिर्यथा-तत्रैव पक्षे बाह्येन्द्रियग्राह्यत्वात् । अयं शब्दं पक्षं व्याप्नोति, विपक्षे तु रूपादावस्ति, न सुखादौ ॥७॥ (८) विपक्षव्यापकः पक्षैकदेशवृत्तिर्यथा-तत्रैव पक्षे अपदात्मकत्वात् । अयं पक्षैकदेशेऽवर्णात्मकेऽस्ति, नान्यत्र विपक्षे तु रूपादौ सर्वत्रास्ति ॥८॥ જે અનુમાનમાં “સપક્ષ નથી” તેવા અનુમાનમાં વિરુદ્ધહેત્વાભાસના બીજા ચાર ભેદો છે. તે હવે જણાવે છે. (૫) પક્ષવિપક્ષવ્યાપક– જે હેતુ પક્ષમાં પણ વ્યાપક હોય તથા વિપક્ષમાં પણ વ્યાપક હોય છે. જેમકે “શઃ મછાશવિશેષ:આ અનુમાનમાં શબ્દ એ પક્ષ છે. અને આકાશનો વિશેષગુણ એ સાધ્ય છે. તે આ ઉદાહરણમાં અને હવે પછીના ત્રણ ઉદાહરણોમાં એમ ચારે ઉદાહરણોમાં સરખો જ સમજવાનો છે. માત્ર ચારે સ્થાનોમાં હેતુ બદલી બદલીને સમજાવાશે. આકાશમાં એક શબ્દ જ વિશેષગુણ છે. બીજા કોઈપણ રૂપ-રસાદિ વિશેષગુણો આકાશમાં નથી. તેથી જે હવે કહેવાતા આ ચારે ઉદાહરણોમાં આકાશમાં વિશેષ ગુણાન્તર ન હોવાથી સપક્ષનો અભાવ છે. તેથી અતિ સપક્ષેનાં આ ચારે ઉદાહરણો કહેવાય છે. આ પ્રમેયત્વ હેતુ પક્ષ એવા શબ્દમાં અને વિપક્ષ એવા રૂપાદિમાં (રૂપ-રસ-ગંધ-સ્પર્શદિમાં) વ્યાપીને જ વર્તે છે. માટે પક્ષવિપક્ષવ્યાપક એવો આ વિરુદ્ધહેત્વાભાસ કહેવાય છે. (૬) પક્ષવિપક્ષેવાવૃત્તિ =જે હેતુ પક્ષના પણ એકદેશમાં જ વર્તે અને વિપક્ષના પણ એક દેશમાં જ વર્તે તે પક્ષવિપક્ષેકદેશવૃત્તિ કહેવાય છે. જેમકે આ જ પક્ષ અને સાધ્યમાં “પ્રયત્નોત્તરીયત્વ'' હેતુ મૂકવામાં આવે તો આ ભેદ થાય છે. કારણકે પ્રયત્નજન્યત્વ એવો આ હેતુ પુરુષાદિના શબ્દમાં જ ઘટે છે. પરંતુ વાયુ આદિના શબ્દમાં સંભવતો નથી. માટે પક્ષકદેશવૃત્તિ કહેવાય છે. તથા વિપક્ષ એવા રૂપાદિમાં (જે આકાશના વિશેષગુણ રૂપ નથી તેમાં) જ આ હેતુ વર્તે છે. પરંતુ વિઘુદાદિ દ્રવ્યમાં (કે જે વિપક્ષાત્મક છે છતાં તેમાં) આ હેતુ વર્તતો નથી. માટે પક્ષ અને વિપક્ષ એમ બન્નેના એક દેશમાં જ વૃત્તિવાળો એવો આ હેતુ વિરુદ્ધહેત્વાભાસ થયો. આ સપક્ષ ન હોય તેવા બીજા ભેદનું ઉદાહરણ થયું. //// Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy