SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ हि बाधकं विरुद्धधर्माध्यासमाक्षिपति-इत्यन्योऽयं साधनप्रकारः । एवं च नान्यतरासिद्धस्य कस्यापि गमकत्वमिति ॥५१॥ પ્રશ્ન- જો વ્યક્તિવૃત્તિત્વ એ જ મૂલહેતુ હોય અને આ હેતુ જ અનેકાત્મકતા નામના સાધ્યને સિદ્ધ કરતો હોય. અર્થાત્ આ હેતુ જ સાધ્યતત્ત્વરૂપ વસ્તુનો નિશ્ચય કરાવનાર છે. એમ તે જૈનો ! જો તમારા વડે સ્વીકારાય છે. તો “પ્રસંગ" દોષ નૈયાયિકની સામે ઉપન્યાસ (રજુ) કરવાની શું જરૂર ? તૈયાયિકોને પ્રસંગોપત્તિ આપવાની શું જરૂર ? પહેલેથી જ આ અનેકવ્યક્તિવૃત્તિત્વ જ હેતુ રજુ કરાઓને ? “નનુ શું તëિ પ્રાથર્ન સૂપપર્વ ચાત્ ' ઇત્યાદિ ફકરાઓમાં જૈનોએ નિયાયિકોને જે પ્રસંગસાધન કહેલું કે “સામાન્ય નાનેત્ર વર્તતે સર્વદૈવત્ પરમાણુવત્' આવા પ્રસંગસાધનનો ઉપન્યાસ કરીને તૈયાયિકનું ખંડન કરવાની જરૂર શું ? પહેલેથી જ જે મૂલહેતુ હોય, વસ્તુતત્ત્વનો નિશ્ચાયક હોય તે જ હેતુ કેમ રજુ કરાતો નથી ! જૈનોએ નૈયાયિકોની સામે “સામાન્ય માત્મવં વ્યક્તિવૃત્તિત્વી'' આવું અનુમાન રજુ કરવું જોઇએ. આડું, વાંકું, અને વ્યંગ વચન બોલવાની શું જરૂર ? “નિJથાવ વ્રુવાજી વાવી વાદ્રિનામવધેયવરનો મવતીતિ ચે-સાધ્યતત્ત્વનો નિશ્ચય કરાવે એવું નિશ્ચયના અંગભૂત (કારણભૂત) વચનને બોલતો જ વાદી પુરુષ વાદીઓની સભામાં ગ્રાહ્ય વચનવાળો બને છે. માટે જૈનોએ પ્રસંગસાધનને બદલે મૂલહેતુ જ રજુ કરીને અનુમાન આપવું જોઇએ. ઉત્તર- વિFઆ પ્રશ્ન કરવો નહીં. મૌહેતુપરિરત્વવિચ=૩ી આ પ્રસંગસાધન એ મનેવિતવૃત્તિ નામના મૂલહેતુનો જ પરિવાર છે. તેનું જ એક અંગ છે. અર્થાત્ ભિન્ન નથી. અવશ્યમેવ જીદ પ્રસવું ર્વતોડW: નિશ્રાવિપિન્ટો નિશ્ચય સિદ્ધિનિમિત્ત રૂતા “પ્રસંગસાધનને” સભામાં રજુ કરતા એવા વાદી જૈનને કોઈને કોઈ અર્થ (કોઇક સાધ્ય)નો સભ્યોને નિશ્ચય કરાવવાનું ઇષ્ટ છે. અને તે વસ્તુતત્ત્વનો નિશ્ચય સિદ્ધ થઈ ચૂકેલા હેતુના નિમિત્તે હોય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જે હેતુ સિદ્ધ થયેલો હોય તે સિદ્ધ હેતુ જ સાધ્યનો ગમક બને છે. અહીં સામાન્ય એવુ ઘટત્વ અનેકઘટમાં વર્તે છે. અને સામાન્ય એવું દ્રવ્યત્વ નવે દ્રવ્યોમાં વર્તે છે. ઇત્યાદિ ઉદાહિરણોમાં પ્રત્યક્ષથી, અનુમાનથી અને આગમથી સિદ્ધ જ છે કે સામાન્ય એ અનેકવ્યક્તિવૃત્તિ છે. આ સિદ્ધ એવો મૂળહેતુ જ સામાન્યમાં અનેકાત્મકતા સિદ્ધ કરે છે. યતંત્ર સિદ્ધી દેતરિષ્ટતચ વ્યાપ્યવ્યાપસાથને પ્રાન્તરતિત્ | સામાન્ય ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy