SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ ૯૧ પોતાને “સર્વશ્થક્ય" હેતુ અમાન્ય છે. (અસિદ્ધ છે, કારણકે જૈનો સ્યાવાદી છે. પરંતુ પ્રતિવાદી એવા તૈયાયિકોને માન્ય છે. તેથી તે હેતુ દ્વારા તૈયાયિકોનું માનેલું સામાન્ય સંબંધી અનેક વ્યક્તિવૃત્તિનું ખંડન (અનિષ્ટતાપત્તિ) જૈનો કરે છે જે પ્રસંગસાધન કહેવાય છે. તે કેમ થશે ? કારણ કે “સર્વર્થક્ય” આ હેતુ ઉપર કહ્યા પ્રમાણે તમારા સમજાવવા મુજબ અન્યતરાસિદ્ધ નામનો અસિદ્ધ હેત્વાભાસ થવાથી વ્યાપક એવા ધર્માન્તરનો એટલે “અનેકવ્યક્તિવર્તિત્વાભાવ”રૂપ સાધ્યનો ગમક કેમ બનશે ? જેમ ધૂમ હેતુ વહ્નિસાધ્યનો ગમક બને છે. તેમ અહીં “સર્વશ્થક્ય" હેતુ નામનો ધર્મ “નાનેશ્વત્ર વર્ત” “અનેકમાં વર્તે નહીં” એવા સાધ્યરૂપ ધર્માન્તરનો ગમક બની શકશે નહીં. કારણકે વક્તા એવા જૈનને પોતાને આ હેતુ અમાન્ય હોવાથી અન્યતરાસિદ્ધ કહેવાશે. અને સાધ્યનો ગમ તો બને જ છે. જૈનો પોતે આવા અનુમાન દ્વારા નૈયાયિકોએ માનેલ સામાન્યના અનેકવ્યક્તિવૃત્તિત્વનું ખંડન પણ કરે જ છે. અને જૈનોના આ અનુમાનમાં વ્યાતિ પ્રમાણપૂર્વકની પ્રસિદ્ધ છે. અર્થાત્ નિર્દોષ છે. હવે જો હેતુને અન્યતરાસિદ્ધ માની લઇએ તો અનેક-વ્યક્તિવૃત્તિત્ત્વાભાવરૂપ સાધ્યનો આ હેતુ ગમક કેમ થાય ? “પોતાને અમાન્ય પરંતુ પરને માન્ય એવા હેતુથી વ્યાપ્તિ પૂર્વક પરનું ખંડન કરવું” તે સ્વરૂપ પ્રસંગસાધન યુક્તિયુક્ત (સૂપપાદ) કેમ કહેવાશે ? तदयुक्तम्- एकधर्मोपगमे धर्मान्तरोपगमसंदर्शनमात्रतत्परत्वेनास्य वस्तुनिश्चायकत्वाभावात्, प्रसङ्गविपर्ययरूपस्यैव मौलतोस्तन्निश्चायकत्वात् । प्रसङ्गः खल्वत्र व्यापकविरुद्धोपलब्धिरूप: । अनेकव्यक्तिवर्तित्वस्य हि व्यापकमनेकत्वम्, एकान्तैकरूपस्यानेकव्यक्तिवर्तित्वविरोधात् । एकान्तकरूपस्य सामान्यस्य प्रतिनियतपदार्थाधेयत्वस्वभावादपरस्य स्वभावस्याभावेनान्यपदार्थाधेयत्वासम्भवात् तद्भावस्य तदभावस्य चान्योन्यपरिहारस्थितलक्षणत्वेन विरोधादिति सिद्धमनेकत्रवृत्तेरनेकत्वं व्यापकम्, तविरुद्धं च सर्वथैक्यं सामान्ये सम्मतं तवेति नानेकवृत्तित्वं स्याद् विरोध्यैक्यसद्भावेन व्यापक स्यानेकत्वस्य निवृत्त्या व्याप्यस्यानेक वृत्तित्वस्यावश्यं निवृत्तेः। न च तन्निवृत्तिरभ्युपगतेति लब्धावसरः प्रसङ्गविपर्ययाख्यो विरुद्धव्याप्तोपलब्धिरूपोऽत्र मौलो हेतुः यथा-यदनेकवृत्ति तदनेकम् । यथा-अनेकभाजनगतं तालफलं, अनेकवृत्ति च सामान्यमिति एकत्वस्य विरुद्धमनेकत्वम्, तेन व्याप्तमनेकवृत्तित्वम्, तस्योपलब्धिरिह मौलत्वं चास्य एतदपेक्षयैव प्रसङ्गस्योपन्यासात्। न चायमुभयोरपि न सिद्धः, सामान्ये जैनयोगाभ्यां तदभ्युपगमात् । ततोऽयमेव मौलो हेतुरयमेव च वस्तुनिश्चायकः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy