________________
૧૩૬ ઉધરી સંજમ શ્રી દેઈ તા, મુજને કેમ વિસાયે,
સંગમના ઉપસર્ગને ચાળે, કેર કર્યો છ મહિના કાળે, તદપિ દયાશ્રુથી ભાળ્યો, ચંદન બાળાએ મુનિપતિ ભાળ્યો.
પ્રતિલાભિત અડદે મદ ગાળ્યો, મુક્તિને પંથે નિહાળ્યા. ૨ તદ્દભવ મુકિત અવધિજ્ઞાને જાણે પણ તપ ઘેર પ્રમાણે કેવળ શ્રી ઘર આણે, ત્રિગડું દેવ રચે બહુમાને, બાર પરખદામાં પ્રભુ જ્ઞાને, દેશના દે ગુણ ગાને; અર્ધ માગધી ગિરાસુ પ્રમાણે માલકેશ રાગે તે સ્થાને, અમૃત પાનના દાને, ચાર મુખે દવનિ મેઘના માને; ગાજે રાજે સેવન વાન, નરતિરિ સુર પ્રમાણે, ૩ તે જિનપતિની પૂજા કીજે, ભકિત સ્તુતિ કરી મન હરખીને
માનવ ભવ ફળ લીજે, આધિ વ્યાધિ ઉપાધિ શમી, વીર વીર નામ સદા સમરીજે, અડસિધિ નવનિધિ લીજે, ૪ પ્રભુપદ પંકજ ભવિ અલિ રીઝે, જિનગુણ ગંગા જલ નિત્ય પીજે; કારજ સઘળાં સીએ, સહજ ક્લાનિધિ સદ્દગુરૂ રીજે,
સાગરમાં શ્રત ભરતી દીજે, જ્ઞાનામૃત રસ પીજે. ૪
પછી જકિચિ૦ નમુત્થણું કહી ચારિત્રાચાર વિરોધનાર્થ કરેમિ કાઉસગ્ગ કહી અન્નત્થ૦ બોલી બે લેગસ્સ અથવા આઠ નવકારને કાઉસગ્ગ કરે પછી લેગસ સવ્વલેએ અન્નત્થ૦ કહી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસગ્ન કરે પછી પુખરવરદી અરિહંત ચેથાણું અન્નથ૦ કહી એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉસગ્ગ કરવે પછી સિદધાણું બુદ્ધાણં નમુત્થણું જાવંતિ ચેઈયાઈ જાવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org