________________
૯૫
સ્વ સ્વરૂપે રાચે, પ્રગટે પરમાત્મ રૂપ, પર પરિણતિ છોડે, ભેદ એકજ ચિકુપ, તેરમે ગુણ ઠાણે, પામે આત્મ સ્વરૂપ.
૨ શુદ્ધ કેવલજ્ઞાને સઘળા જ્ઞાન સમાવે;
દેખે ને જાણે, દર્શન જ્ઞાન પ્રભાવે; ગુણ પર્યાય અનંતા, દ્રવ્ય સર્વ સમજાવે,
એક અત્મ પ્રદેશે, વીર્ય અનંત સુહાવે, નિરંજન અરૂપી, પરમાતમ પદ ધાર;
મન વચન કાયે, અવિચલ ને અવિકાર; તે ધ્યાવે ભવિયાં, કેવલ જ્ઞાન ઉદાર;
શીવચંદ્ર શિવસુખ, તે પામે નર નાર સ્તુતિ કહ્યા પછી જંકિચી. નમુત્થણું. જાવંતિ જાવંત કહી બે ખમાસમણ પૂર્વક એક નવકાર ગણે નીચેનું સ્તવન
બલવું.
| કેવલ જ્ઞાનનું સ્તવન છે
(પંથડે નીહાલું રે-એ રાગ) જ્ઞાન પંચમીને જે તપ તપેરે, પામે તે પંચમ નાણ; કેવલજ્ઞાન તે અક્ષય જાણીયેરે, એ આગમ વચન પ્રમાણ જ્ઞાન ૧ ચઉનાણી થઈ જિનજી વિચરેરે, ધરતા શુકલ એ ધ્યાન, ક્ષાયિક ભાવે કેવલ પામીયારે, પામ્યા વળી દર્શન નાણ જ્ઞાન. ૨ દેશ અઢાર ગયા મુલથીરે, પ્રણમે સુર નર વૃદ સમવસરણની રચના કરેરે, મળીયા ચોસઠ ઈદ. જ્ઞાન. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org