SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત એણી પેરે વાસ્તુકપૂજા કરશે, તે તરશે સંસાર રે ! બુદ્ધિસાગર ક્ષાયિક સમકિત, પામી લહે ભવપાર રે ! | || શ્રી શંખેશ્વર પાસજી ગાવો ૯ો. અથ કલશ (ગાઈ ગાઈ રે એ વાસ્તુકપૂજા ગાઈ) અચલ અમલ અભંગ મહોદય, શુદ્ધ સત્તા નિજ ધ્યાયી ! સમકિત દાયક હેતે પૂજા, કરતાં હર્ષ વધાઈ રે ! એ વાસ્તુકપૂજા ગાઇ /૧ આવા આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક ઘરમાં વસવાટ પ્રાપ્ત કરવા માટે અમે ભાવથી આ વાસ્તુકપૂજા બનાવી-ભણાવી છે. એમ આ વાત પ્રમાણયુક્ત જાણવી. પેટા ઉપર સમજાવ્યા પ્રમાણે જે ભવ્ય આત્માઓ (ભાવવાસ્તુ પૂજાનું લક્ષ્ય રાખીને) વાસ્તુકપૂજા કરશે (ભણશે અને ભણાવશે) તેઓ આ અપાર સંસારસાગર તરી જશે. બુદ્ધિનો મહાસાગર એવા તે મહાત્માઓ તુરંત ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરીને આ ભવસમુદ્રનો પાર પ્રાપ્ત કરશે. (અહીં બુદ્ધિ શબ્દથી આ પૂજાના કર્તાનું “બુદ્ધિસાગરસૂરિજી” એવું નામ પણ અંદર ધ્વનિત થાય છે.) હા કળશના અર્થ :- ગાઇ, ગાઈ, અરે અમે બધાએ સાથે મળીને સુંદર એવી આ (આત્માની સ્વભાવદશાની પ્રાપ્તિ રૂપ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy