SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ વાસ્તુક-પૂજા વિધિ એકલાખ ને સાઠ હજાર રે / આઠ જાતિ કલશ મનોહાર રે પ્રભુ હવણ કરે જયકાર | શંખેશ્વર Iણ. કાળ જ્યારે પૂર્ણ થયો ત્યારે જન્મ પામ્યા. ત્યારે ચોસઠ ઇદ્રો પ્રભુને મેરૂગિરિ ઉપર (જન્મ મહોત્સવ કરવા માટે) લઈ આવ્યા. તે વખતે ત્યાં આવેલા દેવો (જ્યોતિષ્ક અને વૈમાનિક) તથા દાનવો (ભવનપતિ અને વ્યંતરો) હૈયામાં ઘણું હરખાયા. // રા સોનાના, રૂપાના, તાંબાના, માટીના ઇત્યાદિ રીતે આઠે પ્રકારના થઈને કુલ એકલાખ અને સાઠ હજાર જે કલશાઓ છે તેનાથી ૧૦૦ ગુણા કળશાઓ વડે સર્વે દેવો સાથે મળીને આત્માના વિજયને અપાવનારો એવો પ્રભુનો ઉત્તમ જલાભિષેક કરે છે. તે ૩. ૧. ચોસઠ ઇંદ્ર આ પ્રમાણે છે– દશ ભવનપતિના, આઠ વ્યંતરના, આઠ વાણવ્યંતરના એમ ૨૬ જાતિના દેવોના બે બે હોવાથી ર૬૪ર પર, જ્યોતિષ્ફનિકાયના ચંદ્ર-સૂર્ય, વૈમાનિક નિકાયના આઠ દેવલોકના ૮, નવમા-દશમા દેવલોકના ૧, અને અગ્યારમા–બારમા દેવલોકના ૧, એમ કુલ ૫૨+૨+૦+૧+૧=૬૪ ઇદ્રો જાણવા. ૨ સોનાના, રૂપાના, તાંબાના, રત્નના, માણેકના, માટીના એમ જુદી જુદી આઠ જાતિના આઠ આઠ હજાર કલશાઓ ૮૪૮000=૬૪000 કલશાઓ એક અભિષેકમાં હોય છે. એવા ર૫૦ અભિષેકો હોય છે. ૬૪ ઇદ્રોના ૬૪ વિગેરે અઢીસો અભિષેકની હકીકત સ્નાત્રા-પૂજામાં આવે છે. ૨૫૦૪૬૪000= ૧,૬૦,૦૦,૦૦૦ એમ એક ક્રોડ સાએઠલાખ કળશાઓ વડે અભિષેક કરે છે. ગાથામાં એકલાખ અને સાએઠહજાર જે કહ્યા છે. ત્યાં ૧૦૦ ગુણા” અધ્યાહારથી સમજી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy