SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ •સંવછરીપ્રતિકમાણ શાઈ૩૩ ) વધારાનું કઈ કટાસણું પણ માથે નાંખીને જ જવું જોઈએ. પણ ઉઘાડા માથે ખુલ્લા આકાશમાં જવાનું હોતું નથી. જાય તો દોષ લાગે છે. ઘણીવાર નાના છોકરાઓની સેના હજુ ૧૫/૨૦ મીનીટ પ્રતિક્રમણ ન ચાલ્યું હોય ત્યાં બધા વચ્ચે આડા ઉતરી પેસાબ કરવા દોડી જાય છે પણ મેટાઓએ અગાઉથી જ સૂચના આપી દેવી જોઈએ કે પહેલેથી એ ક્રિયા પતાવી આવે. ઘણીવાર ગમ્મત ખાતર, ટીખળ ખાતર, દેખાદેખી, વગર શંકાએ પણ બાળકો અજ્ઞાન ભાવે એવું કરતા હોય છે. પણ તેમના માબાપોએ તેમને ઘરેથી જ પ્રતિક્રમણ અંગે સૂચના શિક્ષણ આપી દેવું જોઈએ જેથી પ્રતિક્રમણમાં ડોળાણ ઊભું થાય નહિ, તેમજ બધાયને આડ પડે નહિ. –બાળકને જૂથમાં ન બેસાડવા અને વાત કે ગરબડ ન કરે માટે અવસરે તેના ઉપર કોઈએ નજર રાખ્યા કરવી. –ભીંતને ટેકો કે ઓઠિંગણ લઈને પ્રમાદી કે મડદાલ જેવા થઈને ન બેસવું. पतिक्रमणमा जरूरी वस्तुओ→ चित्र. ચિત્ર સં. ૧ स्थापनाजी मुहपती कटास' चरवलो કે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy