SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ G૨૦ IM) GDA DEAD) •વિધિ સહિત પ્રતિકમણુમાં અનિવાર્ય ઉપયોગી સાધનો અને સૂચનો [સૂચના–પ્રતિક્રમણમાં વાપરવામાં જરૂરી વચ્ચે તથા જરૂરી ધર્મ સાધનની વ્યવસ્થા પર્વનું આગમન થતાં પહેલાં જ કરી લેવી જોઈએ, ચિત્તની પ્રસન્નતા અને ભાવોલ્લાસમાં, સાધનની શુદ્ધિ પણ એક કારણ છે, માટે સાધન-ઉપકરણે ગંદા, મેલાં ન હોવાં જોઈએ. કટાસણું, મુહપત્તી, ચરવલો વગેરે યથાશક્તિ સારાં, અખંડ અને સ્વચ્છ હોવાં જોઈએ.] ધર્મ ભાવનાની વૃદ્ધિ કરે તેવાં સાધનને ઉપકરણ કહેવાય છે. આ ઉપકરણ ધર્મભાવનાના પ્રતીકરૂપ ગણાય છે. સંવછરી પ્રતિક્રમણમાં શ્રાવકને ચાર પ્રકારનાં ઉપકરણની અનિવાર્ય જરૂર પડે છે. ૧. સ્થાપનાજી કે સ્થાપનાચાર્યજી, કટાસણું, મુહપત્તી, અને ચરવલે, આ ચાર વસ્તુઓની પ્રતિક્રમણમાં અવશ્ય જરૂર પડે છે. પુરુષોને ચરવલે ગેલિદાંડીવાળા વાપરવાને અને સ્ત્રીઓ માટે ચેરસ દાંડીને વાપરવાને છે. –સ્થાપના-નવકાર પંચેન્દ્રિય સૂત્ર જેમાં હોય તે, તે ન હોય તે જૈન ધર્મને લગતા સુત્રો હોય તેવી અથવા સ્તવનાદિકની ચોપડીની પણ કરી શકાય છે. આ સ્થાપના બાજોઠી ઉપર સાપડ મૂકીને કરવી, તેમ ન બને તો ઉંચી રહે તે રીતે વ્યવસ્થા કરવી. –-કટાસણુ-કાંણા (વેન્ટીલેશન) વિનાનું, ફાટેલું ન હોય તેવું, સુતરાઉ નહીં પણ ઉનનું હોવું જોઈએ અને સારી રીતે બેસી શકાય તેવા માપનું રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy