________________
*સંવછરી પ્રતિક્રમણ કરવી જી પ૩)
દેવગુરુધમતણે વિષે નિ:શંકપણું ન કીધું, તથા એકાંતનિશ્ચય ન કીધા, ધમ સંબંધીયાં ફળતણે વિષે નિ:સંદેહ બુદ્ધિ ધરી નહીં, સાધુ-સાધ્વીનાં મલમલિન ગાવ દેખી દુગચ્છા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રિયા ઉપર અભાવ હુએ, મિથ્યાત્વતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાંહે ગુણવંતતણું અનુપર્બોહણા કીધી અસ્થિરીકરણ અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી; અબહુમાન કીધું, તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણુદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી, તથા સાધમિક સાથે કલહ કમબંધ કીધો. અધોતી, અષ્ટપડ મુખકેશ પાખે દેવપૂજા કીધી, બિંબપ્રત્યે વાસપી ધૂપધાણું કલશતણે ઠબકે લાગ્યું, બિંબ હાથથકી પાડયું ઉસાસનીસાસ લાગે, દેહરે-ઉપાશ્રયે મલશ્લેષ્માદિક લોઢું દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર–નીહાર કીધાં, પાન, રોપારી, નિવેદીયાં ખાધાં, ઠવણુયરિય હાથથકી પાડયા, પડિલેહવા વિચાર્યા:જિનભવને
રાશી આશાતના, ગુરુ-ગુરુણું પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન તહત્તિ કરી પડિવળ્યું નહીં.
દશનાચાર વિષઈએ અનેરો જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતા અજાણતાં હુએ હાય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૨.
[ ચારિત્રાચારના અતિચાર] ચારિત્રાચારે આઠ અતિચાર– પણિહાણજગજીત્ત, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તીહિં; એસ ચરિત્તાયારે, અવિહે હેઈ નાયો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org