SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ - - - સંવછરી પ્રતિક્રમણ કરી લીધી છે કે, હિઆએ. (૧). અણુજાણહ મે મિઉષ્મહ. (૨). નિસાહિ અહે કાર્ય કાય-સંફાસ ખમણિ જે ભે! કિલામે અપકિલંતાણું બહુ-સુભેણ ભે? સંવરે વઇ કં? (૩). જતા ભે? (૪). જવાણિજ ચ ભે? (૫). ખામેમિ ખમાસમણે ! સંવચ્છરિએ વસં. (૬). પશ્ચિમામિ ખમાસમણુણું, સંવછારિયાએ, આસાયણએ, તિત્તીસયરાએ જકિચિ મિરછાએ, મણદુકડાએ, વયદુકડાએ, કાયદુકડાએ. કેહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ વ્યમિચ્છવયારાએ સવ્વધસ્માઈક્રમણાઓ, આસાયણાએ જે મે અઇયારે કઓ, તસ્સ ખમાસમણ ! પડિક્રમામિ નિંદામિ ગરિહામિ અપાછું વોસિરામિ. (૭). સૂચનાઃ–પછી ગુરુદેવ સાથે જે કંઈ અવિનય, અવિવેક, અપરાધ, આશાતનાદિ થયું હોય તેની ક્ષમા માગવા માટે ગુરુ ક્ષમાપનારૂપ “અભુઠ્ઠિઓ” સૂત્ર ખામવાનું હોવાથી ચરવળાવાળા સહુ ઊભા થઈ જાય. (ગુરુદેવ હોય તો પ્રથમ તેઓ સ્વયં એકલા અભુઢિઓ ખામે, તે પછી સાથેના શિષ્ય જ્યારે ગુરુને ખમાવવા ઊભા થાય ત્યારે સકલ સંઘને તેની સાથે ગુરુને ખમાવવાનું છે. અંતમાં સકલ સંધ મિચ્છા મિ દુક્કડં” ધીમે સ્વરે બોલી શકે છે.) અભુઢિઓ ખામવાની ક્રિયા ચરવળાવાળાઓએ પ્રથમ ઊભા હેય તે નમુત્થણની જેમ પગ રાખી, ચરવળા ઉપર જમણો હાથ ઊધે થાપી, માથું ઠેઠ સુધી નમાવી, મુહપત્તીવાળે ડાબે હાથ મુખ - આડે રાખી સૂત્રને સાંભળે. બેસી રહેલા ચરવળાવાળા કે ચરવાલા વગરના, કટાસણું ઉપર જમણે હાથ થાપી મુહપત્તીવાળા ડાબો હાથ મુખ આડા રાખીને સૂત્ર સાંભળે. અભુઢિઓ સૂત્ર એક જણ સહુ સાંભળે તેમ ઊંચે સ્વરે બેલે અને બીજા સાંભળે. Jain Education International FOT : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy