SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. અનર્થદંડ વિરમણ વ્રત (ત્રીજું ગુણવ્રત) ૩નર્થ=બીનજરૂરી, આવશ્યક્તા વિનાનું. ઇ૬= પાપ, તેનું વિરમ–ત્યાગ. જીવન જીવવામાં જે જે પાપો બિનજરૂરી છે. એટલે કે જે જે પાપો કરવાં આવશ્યક નથી. ન કરીએ તો પણ ચાલે તેમ છે. આનંદ ચમન, માન અને મોભા માટે જ જે પાપો કરાય છે તેવાં પાપોને અનર્થદંડ કહેવાય છે. તેવાં બિનજરૂરી પાપોથી અટકવું તેનો ત્યાગ કરવો અથવા પ્રમાણ કરવું તેને અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે. આ વ્રત નીચેના નિયમોથી હું જીવનભર પાળીશ. ૧. આપઘાત, ખૂન અને સેક્સી વિચારો હું કરીશ નહીં અને તે પાપો કરવાના વિચારો આવશે તો સાચા હિતોપદેશકનું શરણું લઈશ. ૨. હું છૂટાછેડા લઇશ નહીં. આપીશ નહિ-અપાવીશ નહિ, " આપવાની સલાહ આપીશ નહિ. તથા પુનર્લગ્નની પણ સલાહ આપીશ નહીં. લવમેરેજ, કોર્ટ લગ્ન, કુટુંબ નિયોજન તથા તેના સાધનોનો ક્યુયોગ કરીશ નહિકરાવીશ નહિ અને તેમ કરવાની કોઈને સલાહ આપીશ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy