________________
- -
-
-
-
૫૦ == ન સેવવા યોગ્ય પાંચ અતિચારો ૧. રમણિી = જીવવાળી જે વસ્તુ તે સચિત્ત, તેનો
આહાર કરવો તે, જેમકે દાડમ, લીંબુ, કેરી, કાચુ મીઠું, પપૈયુ, કાકડી, ટામેટાં, ભીંડા કોચું પાણી
વિગેરે. ૨. રત્તસંવહાર = સચિત્તની સાથે સંબંધવાળુ ખાવું તે.
જેમ કે બોર. ૩. સરિસંમિશ્રાહાર = સચિત્તથી મિશ્ર કરેલ આહારાદિ
વાપરવો. જેમકે લીંબુના રસથી મિશ્ર કરેલાં દાળ- શાક વિગેરે. ૪. મિષત્રિમાહિર = વાસી આહાર, બોળ, અથાણું, વિગેરે
ખાવું. મદિરા આદિ માદક પદાર્થોનો આહાર કરવો. વિવિધ પદાર્થોના મિશ્રણથી તૈયાર થયેલ મદિરા
આદિ વિકારક પદાર્થોનું સેવન કરવું. ૫. તુષ્યવિવાદાર = બરાબર નહીં રંધાયેલો કાચો-પાકો આહાર
ખાવો તે. ઉપરના પાંચે અતિચારો ત્યજીને હું આ વ્રત પાળીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org