SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ = = ૧૫ ૫. શક્ય બનશે તો સ્વદ્રવ્યથી ઉપાશ્રય બનાવીશ. અથવા બંધાતામાં સહાયક થઇશ. અન્ય કોઈ વ્યક્તિ દીક્ષા લેતી હશે તો તેમાં પ્રેરક થઇશ, પરંતુ અંતરાય નહિ કરું. હું પોતે સદાચારી જીવન જીવીશ પરંતુ વ્યસનોવાળું અને વ્યભિચારાદિ દોષવાળું જીવન ત્યજી દઈશ. ૭. ઘરના સભ્યોને (બાળકો આદિને) ધર્મના સંસ્કાર આપીશ. પાઠશાળામાં ભણવા જવાનું, દેરાસરે દર્શનવંદન-પૂજન કરવાનું, સાધુ-સાધ્વીજીનાં દર્શન-સેવા-ભક્તિ કરવા-કરાવવાનું શીખવાડીશ. સૂત્ર-પાઠાદિ કરાવીશ. તપાચાર : તપાવર = યથાશક્તિ તપનું આચરણ કરવું. આ સંસારના સુખોનો રાગ ઓછો કરવા યથાશક્તિ બાહ્યતા અને અભ્યત્તર તપ હું કરીશ. તેમાં નીચેના નિયમો પાળીશ. ૧. દરરોજ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચકખાણ અવશ્ય કરીશ. (જ્યારે શક્ય નહિ જ હોય ત્યારે છેવટે મુસીનું પચ્ચખાણ તો અવશ્ય કરીશ.) ૨. દિવસમાં જમવા સિવાયના સમયમાં પણ મુસીનું પચ્ચખ્ખાણ રાખીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy