________________
=
= ૧૫
૫. શક્ય બનશે તો સ્વદ્રવ્યથી ઉપાશ્રય બનાવીશ. અથવા
બંધાતામાં સહાયક થઇશ. અન્ય કોઈ વ્યક્તિ દીક્ષા લેતી હશે તો તેમાં પ્રેરક થઇશ, પરંતુ અંતરાય નહિ કરું. હું પોતે સદાચારી જીવન જીવીશ પરંતુ વ્યસનોવાળું અને વ્યભિચારાદિ
દોષવાળું જીવન ત્યજી દઈશ. ૭. ઘરના સભ્યોને (બાળકો આદિને) ધર્મના સંસ્કાર
આપીશ. પાઠશાળામાં ભણવા જવાનું, દેરાસરે દર્શનવંદન-પૂજન કરવાનું, સાધુ-સાધ્વીજીનાં દર્શન-સેવા-ભક્તિ કરવા-કરાવવાનું શીખવાડીશ. સૂત્ર-પાઠાદિ કરાવીશ.
તપાચાર :
તપાવર = યથાશક્તિ તપનું આચરણ કરવું. આ સંસારના સુખોનો રાગ ઓછો કરવા યથાશક્તિ બાહ્યતા અને અભ્યત્તર તપ હું કરીશ. તેમાં નીચેના નિયમો પાળીશ. ૧. દરરોજ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચકખાણ અવશ્ય
કરીશ. (જ્યારે શક્ય નહિ જ હોય ત્યારે છેવટે મુસીનું
પચ્ચખાણ તો અવશ્ય કરીશ.) ૨. દિવસમાં જમવા સિવાયના સમયમાં પણ મુસીનું
પચ્ચખ્ખાણ રાખીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org