SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૪ ૯. શાસ્ત્રો લખાવવામાં, છપાવવામાં યથાશક્તિ દ્રવ્યનો વ્યય * કરીશ. લખનાર-છપાવનારને સહાયક થઈશ. ૧૦. આગમોની પૂજા કરીશ. ૪૫ આગમની પૂજા ભણાવીશ. નવા બનતા અને જૂના ચાલતા જ્ઞાનભંડારોમાં સહાયક થઈશ. ચારિત્રાચાર :૧. પાંચ મહાવ્રતધારી પૂજ્ય સાધુ-સાધ્વીજીને દરરોજ વંદન કરીશ. (ગુરુ ભગવંત ન હોય તો ફોટાને પણ વંદન કરીશ.) તેમને ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ વહોરાવીશ. તેમની શારીરિક સેવા-ભક્તિ કરવા દ્વારા વૈયાવચ્ચ કરીશ. ૨. વર્ષમાં એક વખત પણ ઉપકારી ગુરુજીનાં દર્શન કરવા તે જ્યાં હશે ત્યાં જઈશ. આશાતના વાળું કાર્ય વર્જી દઈશ. ત્યાગી સાધુ-સાધ્વીજી મહારાજશ્રી પ્રત્યે હૈયાનું બહુમાન-પ્રેમભાવ રાખીશ. . ૩. માત-પિતા આદિ વડિલ વર્ગને પગે લાગીશ. તેમની આજ્ઞા પાળીશ. તેમનો અવિનય-અવિવેક નહિ કરું. સાધુ જીવન દરરોજ યાદ આવે” એટલા માટે ઘરમાં ઓઘો-પાત્રો વિગેરે સાધુવેશ વસાવીશ. જીવનમાં ચારિત્ર આવે એટલા માટે છે નમો વારિરસ આ પદની ૧ થી ૨૦ સુધીની નવકારવાળી ગણીશ. દીક્ષા ન લઉં ત્યાં સુધી.........(કોઈપણ એક ચીજોનો ત્યાગ રાખીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy