SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સદુપદેશ ૧. મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખે; પુરુષના સમાગામમાં રહે; આહારવિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહે; સન્શાસ્ત્રનું મનન કરે; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. (૧૬ પહેલાં) ૨. વર્તનમાં બાલક થાઓ; સત્યમાં યુવાન થાઓ; જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. (૧૬ પહેલાં) ૩. રાગ કરવો નહિ; કરવો તે પુરુષ પર કરે. દ્વેષ કરવો નહિ; કરો તો કુશલ પર કરે. (૧૬ પહેલાં) ૪. ક્રિયા એ કર્મ; ઉપયોગ * એ ધર્મ; પરિણામ એ બંધ; ભૂલ એ મિથ્યાત્વ; શેકને સંભારો નહિ; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીએ મને આપી. (૧૬ પહેલાં) ૫. આ કાળમાં આટલું વધ્યું–ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ. (૧૬ પહેલાં) : ૬. સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી, “સામાયિક” - [વત] સભાવથી (રાજ અવશ્ય) કરવું. “જે વડે કરીને મેક્ષના માર્ગને લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક.’ આર્ત અને રૌદ્ર * ઉપયોગ = ભાન; જાગૃતિ. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy