SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭: બ્રાહી વેદના રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુલ એક સ્વભાવ છે. અપૂર્વ૮ ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણુ અપૂર્વ ભાવ જો; શ્રેણું ક્ષેપક તણું કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે. અપૂર્વ ૧૩ મેહસ્વયંભૂરમણસમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાંક્ષીણમેહગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાનનિધાન જે. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજ તણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત આકૃતિમાત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ મટીએ દૈહિક પાત્ર છે. અપૂર્વ ૧૬ મનવચન કાયા ને કર્મની વર્ગણા, * છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અગિગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ છે. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડાલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચેતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જે. અપૂર્વ ૧૮ ૩૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy