SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રનાં વિચારને દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉલ્યાધીન પણ વિતાભ જે. અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તે વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લાભ પ્રત્યે નહિ લેભ સમાન છે. અપૂર્વ છે બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, - વંદે ચક્રીય તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રેમમાં, લોભ નહીં છ પ્રબળ સિદ્ધિનિદાન જે. અપૂર્વ, ૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ રોમ નખ કે અંગે શુંગાર નહીં; દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જે. અપૂર્વ ૯ શત્ર મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, * માન અમાને વર્તે તે જ સ્વભાવ જે જીવિત કે મરણે નહીં જૂનાધિક્તા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે. અપૂર્વ ૧૦ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જે; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષેભતા, પરમ મિત્રને જાણે પામ્યા યોગ છે. અપૂર્વ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જે; ૧. ઉદય=પ્રારબ્ધ કર્મ. ૨. ચક્રવર્તી રાજ. ૩૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy