SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યાર સુધીમાં વશીકરણથી, જાતિસ્મૃતિથી અને વિશિષ્ટ શક્તિમત્તાથી આપણે જોયું કે દેહથી ભિન્ન આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે. તેથી જ પૂજન્મ અને પૂર્વજન્મની માન્યતા તદ્ન સાચી છે. [૯] પ્રેતલાકમાંથી આવેલા આત્માઓની વાતા હવે અહી. પ્રશ્ન થાય કે જો આત્મા ખીજે કયાંકથી અહી આવીને જન્મ લે છે અને અહી. મૃત્યુ પામીને કયાંક જાય છે તા એ કયાંથી આવે છે? કયાં જાય છે? શું વર્તમાન મનુષ્ય-જીવનની જેમ તે મનુષ્ય-યાનિમાંથી જ આવે છે અને તે જ યાનિમાં જાય છે ? કે ખીજી પણ કોઈ ચેાનિ છે? આ પ્રશ્નના સમાધાનમાં જૈન-દાનિકા કહે છે કે બધુ મળીને પાંચ ગતિ છે. તેમનાં નામેા છેઃ દેવ, મનુષ્ય, નારક, તિય ચ અને સિદ્ધિગતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy