SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યો વજ્રાસન અર્થ: આ આસનમાં બન્ને જાંઘ વજાકારે ગોઠવવામાં આવે છે. આ આસનમાં બેસનાર વ્યક્તિ વજ જેવી દઢતા મેળવી શકે છે. તેથી તેને “વજાસન કહે છે. ખાસ મુસ્લિમ તથા જૈન, બૌદ્ધ ધર્મના સાધકો પ્રાર્થના માટે આ આસનનો ઉપયોગ કરે છે. પૂર્વતૈયારી : પદ્માસનના જેવી જ. સ્થિતિ : બન્ને પગ આગળ સીધા રાખી બેસો. ક્રિયા: બન્ને પગને ઘૂંટણમાંથી વારાફરતી વાળો અને પગના પંજા પહોળા કરી નિતંબને તેની વચ્ચે જમીન ઉપર ધીરેથી ટેકાવો. આ સ્થિતિમાં પગનાં તળિયા ઉપર-તરફ અને બંને પગની એડીઓ જે-તે ભાગના સાથળને અડીને રહેશે. (જુઓ આકૃતિમાં) લાભ : (૧) પદ્માસન ન કરનાર સાધક વજાસન કરીને પણ ધ્યાનની ક્રિયા કરી શકે છે. (૨) વીર્યની ગતિ ઊર્ધ્વ બનાવવા માટે આ આસન શ્રેષ્ઠ છે. (૩) ભોજન પછી અડધો કલાક આસનમાં બેસવાથી ભોજનનું પાચન સરળતાથી થાય સમય : ૫ મિનિટથી ૩૦ મિનિટ. ધ્યાન માટે અર્ધપદ્માસન અને ખગાસન પણ ઉપયોગ કરી શકાય. ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય, દૂધે વાળુ જે કરે તે ઘર વૈદ ન જાય આહાર નિદ્રા સંયમ કેરું. જેને સાચું જ્ઞાન, મનમાં તેને રોગ રહે ના મનમાં ને અજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001189
Book TitleYoga Swasthya ane Manav Mulyo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1995
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy