________________
(હું દટાઈ જવા તૈયાર છું)
" ઈટાલીના મહાકવિ રોજીલીનને વર્ષમાં માત્ર થોડા જ દિવસ પેટ પૂરતું ભોજન મળતું. પણ કવિતા માટે તમણ ટ્વે છાએ ગરીબી સ્વીકારી હતી. તેથી સદા મસ્ત રહેતા એક વખત તેઓ ક્રાંસ ગયા હતા.
તે પ્રસંગે તેમના ફેંચ પ્રાંસકોએ ૮) તેમની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનું નક્કી
છે, કવિએ આ વાત સાંભળી, સમિતિના સભ્યોને પૂછયું : મારી પ્રતિમા પાછળ કેટલા કુંક ખર્ચશો ? લગભગ નેવું લાખ ફેંક...
રાજલીન ખૂબ ગંભીર થઈ બોલ્યા: અરે મિત્રો ! તમે મને માત્ર ૪૫ લાખ ફેંક આપા નો પ્રતિમાને ધાને હું ખુદ ખોદાઈ જવા તૈયાર છું.
પ્રશંસકોએ કવિની ગંભીર માંગણીને પણ હસી કાઢી, ત્યારે કવિ હસતાં હસતાં બોલી ઉઠયા કે મારે ખુદને પેટપૂજાના સાંસા છે ને મારા પ્રેમીઓ મારી પ્રતિમાની પૂજા માટે પારાવાર ધન ખર્ચી રહ્યા છે...(વિવેકની ખામી)
૫૩
5થાની કયારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org