________________
૫ર
Jain Education International
સો જોપીઓને બોલાવ્યા અને કુમારપાળ કોના ઘરમાં સંતાયો છે તે શોધી કાઢવા કહ્યું.. ડોશીને આ વાતની ખબર પડી એટલે તેણીએ કુમારપાળને ઘરના ખુણામાં એક ઘંટી હતી તેના ઉપર બેસવા કહ્યું : કુમાર પાળ ઘંટી ઉપર બેઠા. ઘંટીના થાળાને આજુ બાજુથી બંધ કરી તેમાં પાણી ભર્યું,
જોપીઓએ પોતાના જોષ જોતાં કુમારપાળ કોઈ એક દરિયા વચ્ચે બેટ ઉપર બેઠેલા જણાયા. અને આ પ્રમાણે રાજાને વાત કરી.
સિદ્ધરાજને થયું કે કુમારપાળ અહીંથી ભાગીને કોઈ બીજી જગ્યાએ ગયા હશે ! આથી સીનકોને પાછા બોલાવી લીધા. આવી રીતે ડોશીએ બુદ્ધિપૂર્વક કુમારપાળનો જીવ બચાવ્યો. ત્યારથી કહેવત પડી કે“સો જોષી અને એક ડોસી’' ત્યાંથી કુમારપાળ બીજી જગ્યાએ ભાગી
ગયા.
મન ઉપર માનવીનો કાબુ એટલે વિકાસ માનવી ઉપર મનનો કાબુ એટલે વિનાશ,
થાની ક્યારી લાગે પ્યારી
For Private & Personal Use Only
www.jainelibrary.org